લગ્નની ઉંમર નજીક પહોંચતા જ દરેક વ્યક્તિ પોતાના જીવનસાથી વિશે સપના જોવે છે. લગ્નના ઉંબરે પહોંચેલી દરેક વ્યક્તિ માટે આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. તેને મનમાં થાય છે કે તેનો લાઈફ પાર્ટનર કેવો હશે?
જો તમે પણ આ વિશે વિચારો છો તો અમે તમને જણાવીએ કે આ કંઈ બહુ મોટું કામ નથી. જન્મકુંડળી જોઈને જાણી શકાય છે કે કેવી હશે તમારી જીવન સંગિની?
- જો સપ્તમ ભાવ પર ગુરુ કે શુક્રની દ્રષ્ટિ હોય તો પત્ની શ્રેષ્ઠ ગુણોવાળી હશે..
- સપ્તમ ભાવમાં જો ચંદ્ર હોય તો તેના પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ ના પડી રહી હોય તો સુંદરજીવન સંગિની મળે છે.
- સપ્તમ ભાવમાં બૃહસ્તપતિ , શુક્ર, ચંદ્ર તેમનામાંથી કોઈ પણ ગ્રહ હોય તો પત્ની શ્રેષ્ઠ અને ગુણી હોય છે.
- સપ્તમમાં શુક્ર શુભ રાશિમાં હોય તો શુભ ગ્રહની સાથે તે સુંદર આંખોવાળી હોય છે.
- સપ્તમમાં બુધ હોય તો પત્ની શ્યામવર્ણી હોય છે.
- સપ્તમ ભાવમાં જો સૂર્ય હોય તો વ્યક્તિ ઘઉંવર્ણી હોય છે.
- સપ્તમ ભાવમાં સૂર્ય, મંગળ, બુધ અને શનિની દ્રષ્ટિ હોય તો તે કુરુપ હોવાથી પત્ની વિદ્વાન અને ગુણવતી હોય છે.
- બળવાન બુધ સપ્તમમાં હોય તો પત્ની ભણેલી અને સાધારણ સુંદર મળે છે.
Monday, November 29, 2010
શું તમે ખરતા વાળથી પરેશાન છો?
શું તમે ખરતા વાળથી પરેશાન છો? તમને સમજાતું નથી કે શું કરવું જોઈએ? અનેક પ્રકારના શેમ્પુ અને તેલના ઉપાયો કરવા છતા પણ તમારા વાળ ખરી રહ્યા છે? નીચે લખેલા ઉપાયો કરવાથી તમારા વાળ સુંદર રહેશે અને લાંબા રહેશે. તો આ સિદ્ધ પ્રયોગ કરવાથી તમને નિશ્ચિત લાભ મળશે.
બજારમાં જઈને એક મોતી શંખ ખરીદવો. એક દિવસ પહેલા તેમાં સાફ પાણી ભરીને રાખવું. આ પાણીમાં બહારના ધૂળ માટી ન લાગવા જોઈએ. આગલા દિવસે આ પાણીને પોતાના વાળમાં તેલની જેમ લગાવવું અને સૂકાવવા દેવું. પાણી લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો.
।। ऊँ ह्रीं ह्रीं श्रीं ह्रीं ह्रीं ऊँ।।
ત્યારબાદ આ પાણીથી વાળ ધોવા. થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમારા વાળમાં ફરક પડશે અને તેનું ઉતરવાનું ઓછું થઈ જશે.
- અમર નારિયેળનું તેલ ઉકાળીને તે તેલથી વાળના મૂળમાં આંગળી ફેરવીને હળવા હાથે મસાજ કરવો. આ સમયે ઉપર લખેલા મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી થોડા દિવસમાં જ તમને તમારા વાળમાં ફરક લાગશે.
બજારમાં જઈને એક મોતી શંખ ખરીદવો. એક દિવસ પહેલા તેમાં સાફ પાણી ભરીને રાખવું. આ પાણીમાં બહારના ધૂળ માટી ન લાગવા જોઈએ. આગલા દિવસે આ પાણીને પોતાના વાળમાં તેલની જેમ લગાવવું અને સૂકાવવા દેવું. પાણી લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો.
।। ऊँ ह्रीं ह्रीं श्रीं ह्रीं ह्रीं ऊँ।।
ત્યારબાદ આ પાણીથી વાળ ધોવા. થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમારા વાળમાં ફરક પડશે અને તેનું ઉતરવાનું ઓછું થઈ જશે.
- અમર નારિયેળનું તેલ ઉકાળીને તે તેલથી વાળના મૂળમાં આંગળી ફેરવીને હળવા હાથે મસાજ કરવો. આ સમયે ઉપર લખેલા મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી થોડા દિવસમાં જ તમને તમારા વાળમાં ફરક લાગશે.
તમારા વ્યક્તિત્વની ચાડી ખાય છે અંગૂઠો!
જે રીતે દરેક વ્યક્તિના હાથની રેખાઓ બીજા વ્યક્તિના હાથની રેખાઓથી અલગ હોય છે. એ જ રીતે દરેક લોકોના અંગૂઠાનો આકાર અને બનાવટ પણ અલગ અલગ હોય છે. કોઈના પણ અંગૂઠાનો તેના વ્યક્તિત્વ પર ખૂબ ખોટો પ્રભાવ પાડે છે. જો તમે પણ તમારો કે કોઈ બીજાનો સ્વભાવ જાણવા ઈચ્છો છો તો જરા અંગૂઠાને ધ્યાનથી જુઓ.
સીધો અંગૂઠો- સીધો અંગૂઠો મજબૂતીનું પ્રતીત છે. એવા લોકો પરિશ્રમી હોય છે. મહેનતને જ પોતાના ભગવાન માને છે. જેનો અંગૂઠો એવો હોય છે તેનાથી અંતર રાખવું જોઈએ. તેઓ નાની નાની વાતો પર ગુસ્સામાં આવી જાય છે. પરંતુ થોડી જ ક્ષણોમાં શાંત પણ થઈ જાય છે.
લાંબો અંગૂઠો- લાંબો અંગૂઠો ધરાવનારા લોકો મગજ ધરાવનારા હોય છે. તે લોકો પોતાની ઓળખ જાતે બનાવે છે. લાંબો અંગૂઠો એ પણ દર્શાવે છે કે કોઈ વ્યક્તિ પોતાના પર ભરોસો રાખે. જેનો અંગૂઠો લાંબો હોય છે તેઓ પોતાની આસપાસના લોકો પર પોતાનો પ્રભાવ બનાવીને રાખે છે. તેઓ દરેક વસ્તુમાં પોતાનો ફાયદો જ ગણતા હોય છે. તેઓ નુક્સાન જોઈને કામ કરે છે. એક શબ્દમાં કહીએ તો બિઝનેસમાં તેઓ ખૂબ પાવરધા હોય છે.
કઠણ અંગૂઠો- અંગૂઠો જો કઠણ હોય તો વ્યક્તિ ખૂબ સમજદાર અને સતર્ક હોય છે. તે જે પણ નક્કી કરે તે સાબિત કરીને બતાવે છે. એટલે કહી શકીએ કે તે વ્યક્તિ જિદ્દી હોય છે. તે વ્યક્તિ પોતાના વ્યવહારમાં ભાવુકતા લાવવાની ઈચ્છા રાખે છે પરંતુ એમ કરી નથી શકતો. તે પોતાના હિત સાધનાને સારી રીતે સમજીને કોઈ નિર્ણય લે છે. ભાવુકતાને મસ્તિષ્ક પર હાવી નથી થવા દેતો. નાનો અંગૂઠો- જો અંગૂઠો નાનો હોય તો તમે કહી શકો છો કે વ્યક્તિ ભાવુક હોય છે. એવા લોકો દિલથી વિચારતા હોય છે. તેમની લાગણીઓ તેમની કમજોરી હોય છે. તેઓ બીજાની વાતમાં જલ્દી આવી જાય છે. તેમના આત્મવિશ્વાસમાં થોડી કમી હોય છે. તે લોકો સંગીત, ચિત્રકલા, લેખન, કવિતા અને બીજા કલાત્મક વિષયો પ્રતિ લગાવ રાખે છે.
કોમળ અને મુલાયમ અંગૂઠો- કોમળ અને મુલાયમ અંગૂઠો ધરાવનાર વ્યક્તિ દરેક પરિસ્થિતીમાં સૌથી સારો તાલમેલ સાધી શકે છે. એવા લોકો મિલનસાર હોય છે. તે લોકો દરેક પરિસ્થતીમાં ખુશ રહેવાની કોશિષ કરે છે. એવા લોકો ધન જમા કરવાની ઈચ્છા રાખે છે. તેઓ જાણે છે તે પૈસા બચાવી પણ શકાય છે.
આદર્શ અંગૂઠો- જે વ્યક્તિનો અંગૂઠો એવો હોય તેમના વિશે કહી શકાય કે તેઓ શાંત પ્રકૃતિના હોય છે. કોઈ પણ સ્થિતીમાં પોતાના પર નિયંત્રણ રાખનાર હોય છે અને જલ્દી ક્રોધ અને આવેશમાં નથી આવી શકતા. સામાન્ય રીતે જેમનો અંગૂઠો એવો હોય છે તેઓ કલાપ્રેમી હોય છે.
ઠીલો અંગૂઠો- આ પ્રકારનો અંગૂઠો ધરાવનાર વ્યક્તિ નિરાશાથી ભરેલો હોય છે. પોતાની જાતથી પરેશાન હોય છે અને દુખી રહે છે. સાથે જ તે ખૂબ આળસુ હોય છે. તે અસામાજિક તત્વો સાથે નિકટતાથી કામ કરે છે. તે મહિલાઓની તરફ ખૂબ આકર્ષાય છે.
સીધો અંગૂઠો- સીધો અંગૂઠો મજબૂતીનું પ્રતીત છે. એવા લોકો પરિશ્રમી હોય છે. મહેનતને જ પોતાના ભગવાન માને છે. જેનો અંગૂઠો એવો હોય છે તેનાથી અંતર રાખવું જોઈએ. તેઓ નાની નાની વાતો પર ગુસ્સામાં આવી જાય છે. પરંતુ થોડી જ ક્ષણોમાં શાંત પણ થઈ જાય છે.
લાંબો અંગૂઠો- લાંબો અંગૂઠો ધરાવનારા લોકો મગજ ધરાવનારા હોય છે. તે લોકો પોતાની ઓળખ જાતે બનાવે છે. લાંબો અંગૂઠો એ પણ દર્શાવે છે કે કોઈ વ્યક્તિ પોતાના પર ભરોસો રાખે. જેનો અંગૂઠો લાંબો હોય છે તેઓ પોતાની આસપાસના લોકો પર પોતાનો પ્રભાવ બનાવીને રાખે છે. તેઓ દરેક વસ્તુમાં પોતાનો ફાયદો જ ગણતા હોય છે. તેઓ નુક્સાન જોઈને કામ કરે છે. એક શબ્દમાં કહીએ તો બિઝનેસમાં તેઓ ખૂબ પાવરધા હોય છે.
કઠણ અંગૂઠો- અંગૂઠો જો કઠણ હોય તો વ્યક્તિ ખૂબ સમજદાર અને સતર્ક હોય છે. તે જે પણ નક્કી કરે તે સાબિત કરીને બતાવે છે. એટલે કહી શકીએ કે તે વ્યક્તિ જિદ્દી હોય છે. તે વ્યક્તિ પોતાના વ્યવહારમાં ભાવુકતા લાવવાની ઈચ્છા રાખે છે પરંતુ એમ કરી નથી શકતો. તે પોતાના હિત સાધનાને સારી રીતે સમજીને કોઈ નિર્ણય લે છે. ભાવુકતાને મસ્તિષ્ક પર હાવી નથી થવા દેતો. નાનો અંગૂઠો- જો અંગૂઠો નાનો હોય તો તમે કહી શકો છો કે વ્યક્તિ ભાવુક હોય છે. એવા લોકો દિલથી વિચારતા હોય છે. તેમની લાગણીઓ તેમની કમજોરી હોય છે. તેઓ બીજાની વાતમાં જલ્દી આવી જાય છે. તેમના આત્મવિશ્વાસમાં થોડી કમી હોય છે. તે લોકો સંગીત, ચિત્રકલા, લેખન, કવિતા અને બીજા કલાત્મક વિષયો પ્રતિ લગાવ રાખે છે.
કોમળ અને મુલાયમ અંગૂઠો- કોમળ અને મુલાયમ અંગૂઠો ધરાવનાર વ્યક્તિ દરેક પરિસ્થિતીમાં સૌથી સારો તાલમેલ સાધી શકે છે. એવા લોકો મિલનસાર હોય છે. તે લોકો દરેક પરિસ્થતીમાં ખુશ રહેવાની કોશિષ કરે છે. એવા લોકો ધન જમા કરવાની ઈચ્છા રાખે છે. તેઓ જાણે છે તે પૈસા બચાવી પણ શકાય છે.
આદર્શ અંગૂઠો- જે વ્યક્તિનો અંગૂઠો એવો હોય તેમના વિશે કહી શકાય કે તેઓ શાંત પ્રકૃતિના હોય છે. કોઈ પણ સ્થિતીમાં પોતાના પર નિયંત્રણ રાખનાર હોય છે અને જલ્દી ક્રોધ અને આવેશમાં નથી આવી શકતા. સામાન્ય રીતે જેમનો અંગૂઠો એવો હોય છે તેઓ કલાપ્રેમી હોય છે.
ઠીલો અંગૂઠો- આ પ્રકારનો અંગૂઠો ધરાવનાર વ્યક્તિ નિરાશાથી ભરેલો હોય છે. પોતાની જાતથી પરેશાન હોય છે અને દુખી રહે છે. સાથે જ તે ખૂબ આળસુ હોય છે. તે અસામાજિક તત્વો સાથે નિકટતાથી કામ કરે છે. તે મહિલાઓની તરફ ખૂબ આકર્ષાય છે.
જ્યારે કિસ્મત ના આપે સાથ!
ક્યારેક ક્યારેક ન ઈચ્છતા પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. નસીબ સાથ નથી આપતું. દુર્ભાગ્ય નિરંતર તમારો પીછો કરે છે. દુર્ભાગ્યથી બચવા માટે કે દુર્ભાગ્યના નાસ માટે એક અક્સીર ટુચકો દર્શાવવામાં આવ્યો છે. તેના વિના શંકાના મનમાંથી પૂર્ણ આસ્થા સાથે દુર્ભાગ્યનો નાશ થઈને સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. ફળ સ્વરુપ સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
ટુચકો આ પ્રકારનો છે.. સૂર્યોદય ઉપરાંત અને સૂર્યાસ્તથી પહેલા આ ટુચકા કરવા જોઈએ. એક રોટલી લેવી. તે રોટલીને પોતાની ઉપરથી 31 વાર ફેરવવી. દરેક વખતે આ સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્ર આ પ્રકારના છે..
-ऊँ दुभाग्यनाशिनी दुं दुर्गाय नम:।- ત્યારબાદ રોટલી કુતરાને ખવડાવવી અથવા વહેતા પાણીમાં વહાવી દેવી.
- આ પ્રયોગનો તમે નિરંતર લાભ ઉઠાવી શકો છો અને બીજાને પણ લાભ પહોંચાડી શકો છો.
- શંકા વિના આ પ્રયોગ મનથી કરવાથી તેનો ખૂબ ઝડપથી લાભ મળે છે.
ટુચકો આ પ્રકારનો છે.. સૂર્યોદય ઉપરાંત અને સૂર્યાસ્તથી પહેલા આ ટુચકા કરવા જોઈએ. એક રોટલી લેવી. તે રોટલીને પોતાની ઉપરથી 31 વાર ફેરવવી. દરેક વખતે આ સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્ર આ પ્રકારના છે..
-ऊँ दुभाग्यनाशिनी दुं दुर्गाय नम:।- ત્યારબાદ રોટલી કુતરાને ખવડાવવી અથવા વહેતા પાણીમાં વહાવી દેવી.
- આ પ્રયોગનો તમે નિરંતર લાભ ઉઠાવી શકો છો અને બીજાને પણ લાભ પહોંચાડી શકો છો.
- શંકા વિના આ પ્રયોગ મનથી કરવાથી તેનો ખૂબ ઝડપથી લાભ મળે છે.
કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવામાં આવે છે?
ભગવાનની ભક્તિમાં એક મહત્વપૂર્ણ ક્રિયા છે પ્રતિમાની પિરક્રમા. સામાન્ય રીતે દરેક દેવી - દેવતાઓની એક જ પરિક્રમા કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર અલગ અલગ દેવી દેવતાઓ માટે પરિક્રમાની અલગ અલગ સંખ્યા નિર્ધારીત કરવામાં આવે છે..
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આરતી અને પૂજા અર્ચના બાદ ભગવાનની મૂર્તિની આસપાસ સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે, આ ઉર્જાને ગ્રહણ કરવા માટે તેની પરિક્રમા કરવી ખૂબ જરુરી છે. પંડિત શર્માના કહ્યા અનુસાર દેવી દેવતાઓની પરિક્રમાની અલગ અલગ સંખ્યા નક્કી કરવામાં આવે છે.
- શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે.
- દેવી માંની 3 પરિક્રમા કરવામાં આવે છે.
- ભગવાન વિષ્ણુ અને તેના દરેક અવતારોની ચાર પરિક્રમા કરવામાં આવે છે..
- શ્રીગણેશ અને હનુમાનજીની 3 પરિક્રમા કરવામાં આવે છે.
પરિક્રમાના વિશેના નિયમો-
પંડિત શર્મા અનુસાર પરિક્રમા શરુ કરતા પહેલા કે વચ્ચે ક્યારેય રોકાવું ન જોઈએ. સાથે જ પરિક્રમા ત્યાં જ પૂર્ણ કરવી જ્યાંથી તે શરુ કરવામાં આવી હોય. ધ્યાન રાખવું કે પરિક્રમા વચ્ચે રોકવાથી તે પૂર્ણ માનવામાં નથી આવતી. પરિક્રમા દરમ્યાન કોઈ પણ વાતચીત ન કરવી. જે દેવતાની પરિક્રમા કરવામાં આવે છે તેમના વિશે ખૂબ ભક્તિથી ધ્યાન આપવું.
આ પ્રકારની પરિક્રમા કરવાથી સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આરતી અને પૂજા અર્ચના બાદ ભગવાનની મૂર્તિની આસપાસ સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે, આ ઉર્જાને ગ્રહણ કરવા માટે તેની પરિક્રમા કરવી ખૂબ જરુરી છે. પંડિત શર્માના કહ્યા અનુસાર દેવી દેવતાઓની પરિક્રમાની અલગ અલગ સંખ્યા નક્કી કરવામાં આવે છે.
- શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે.
- દેવી માંની 3 પરિક્રમા કરવામાં આવે છે.
- ભગવાન વિષ્ણુ અને તેના દરેક અવતારોની ચાર પરિક્રમા કરવામાં આવે છે..
- શ્રીગણેશ અને હનુમાનજીની 3 પરિક્રમા કરવામાં આવે છે.
પરિક્રમાના વિશેના નિયમો-
પંડિત શર્મા અનુસાર પરિક્રમા શરુ કરતા પહેલા કે વચ્ચે ક્યારેય રોકાવું ન જોઈએ. સાથે જ પરિક્રમા ત્યાં જ પૂર્ણ કરવી જ્યાંથી તે શરુ કરવામાં આવી હોય. ધ્યાન રાખવું કે પરિક્રમા વચ્ચે રોકવાથી તે પૂર્ણ માનવામાં નથી આવતી. પરિક્રમા દરમ્યાન કોઈ પણ વાતચીત ન કરવી. જે દેવતાની પરિક્રમા કરવામાં આવે છે તેમના વિશે ખૂબ ભક્તિથી ધ્યાન આપવું.
આ પ્રકારની પરિક્રમા કરવાથી સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.
આંકડાઓની માયાજાળ, દુર્ઘટનાનો યોગ પણ જાણી શકાશે! - Numerology - religion.divyabhaskar.co.in
અંક શાસ્ત્ર અનુસાર જીવનમાં ઘટનારી ઘટનાઓને અંકના સ્વભાવ પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા છે.સામાન્ય માણસના જીવનમાં અંકોના પ્રભાવથી જ દુર્ઘટનાઓના યોગ બને છે. જો તમે તમારા શત્રુ અંકથી બનનારા યોગથી સાવધાન રહો અને એ અંકનો જીવનમાં ઓછામાં ઓછો ઉપયોગ કરો તો ભવિષ્યમાં બનનારી ઘટનાઓથી બચી શકાય. કયા અંકથી કેવી દુર્ઘટના થાય છે?
ભૂ-દુર્ઘટના-
જેમાં સડક અને રેલ દુર્ઘટના, પગથીયા પરથી પડવું અને ભૂકંપ વગેરેનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 5 છે અને સ્વામી બુધ. તેથી 3,9,8 ભાગ્યાંક વાળા અંક 5 થી સાવધાન રહે. જે મોટેભાગે આવી ઘટનાઓથી પ્રભાવિત રહે છે.
જળ દુર્ઘટના-
જેમાં પાણીમાં ડૂબવું,વરસાદમાં વધુ પલળવાથી ન્યૂમોનિયા થવો,ડાયરીયા અને પાણીથી થનારી બધી બિમારીઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટનાઓનો કારક અંક 2 અને 6 છે. તેથી 3,4,5,7 ભાગ્યાંક વાળી વ્યકતિઓએ અંક 2 અને 6 થી સાવધાન રહેવું.
અગ્નિ દુર્ઘટના-
આ દુર્ઘટનાના કારક અંક 1 અને 9 છે. આ અંકોના સ્વામી ક્રમશઃ સૂર્ય અને મંગળ છે. આગથી સળગીને મરવું, તેજ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે જેવી અગ્નિ કારક દુર્ઘટનાઓથી બચવા માટે 4,6,7,8 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 1 અને 9 થી સાવધાન રહેવું.
વાયુ દુર્ઘટના-
ઉંચાઈ પરથી પડવું, વાયના રોગથી પીડાવું, તેજ આંધી તૂફાન જેવી વાયુથી થનારી દુર્ઘટનાઓ અંક 3 અને 8 થી પ્રભાવિત થાય છે.આ પ્રકારની દુર્ઘયનાઓથી બચવા માટે 1,2,6,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓઅ અંક 3 અને 8 થી સાવધાન રહેવું.
અન્ય દુર્ઘટનાઓ-
જેમાં વિજળીથી થનારી ઘટનાઓ, શોક કે દુઃખથી થનાર મોત,પ્રાણાઘાત,આત્મહત્યા વગેરેનો સમાવેશ થાય છે. તેના કારક અંક 4 અને 7 છે. તેથી 1,2,3,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 4 અને 7 થી બચીને રહેવું.
ભૂ-દુર્ઘટના-
જેમાં સડક અને રેલ દુર્ઘટના, પગથીયા પરથી પડવું અને ભૂકંપ વગેરેનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 5 છે અને સ્વામી બુધ. તેથી 3,9,8 ભાગ્યાંક વાળા અંક 5 થી સાવધાન રહે. જે મોટેભાગે આવી ઘટનાઓથી પ્રભાવિત રહે છે.
જળ દુર્ઘટના-
જેમાં પાણીમાં ડૂબવું,વરસાદમાં વધુ પલળવાથી ન્યૂમોનિયા થવો,ડાયરીયા અને પાણીથી થનારી બધી બિમારીઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટનાઓનો કારક અંક 2 અને 6 છે. તેથી 3,4,5,7 ભાગ્યાંક વાળી વ્યકતિઓએ અંક 2 અને 6 થી સાવધાન રહેવું.
અગ્નિ દુર્ઘટના-
આ દુર્ઘટનાના કારક અંક 1 અને 9 છે. આ અંકોના સ્વામી ક્રમશઃ સૂર્ય અને મંગળ છે. આગથી સળગીને મરવું, તેજ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે જેવી અગ્નિ કારક દુર્ઘટનાઓથી બચવા માટે 4,6,7,8 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 1 અને 9 થી સાવધાન રહેવું.
વાયુ દુર્ઘટના-
ઉંચાઈ પરથી પડવું, વાયના રોગથી પીડાવું, તેજ આંધી તૂફાન જેવી વાયુથી થનારી દુર્ઘટનાઓ અંક 3 અને 8 થી પ્રભાવિત થાય છે.આ પ્રકારની દુર્ઘયનાઓથી બચવા માટે 1,2,6,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓઅ અંક 3 અને 8 થી સાવધાન રહેવું.
અન્ય દુર્ઘટનાઓ-
જેમાં વિજળીથી થનારી ઘટનાઓ, શોક કે દુઃખથી થનાર મોત,પ્રાણાઘાત,આત્મહત્યા વગેરેનો સમાવેશ થાય છે. તેના કારક અંક 4 અને 7 છે. તેથી 1,2,3,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 4 અને 7 થી બચીને રહેવું.
Wednesday, November 24, 2010
અઢાર પુરાણ વિશે પુરાણ, અઢાર પુરાણ કયા છે?(Shraddha)
પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.
પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.
પુરાણ અઢાર શા માટે? : સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.
મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.
વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.
અઢાર પુરાણ કયા છે?
અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.
વિષ્ણુ પુરાણ
અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ
શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.
નારદ પુરાણ
નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.
ગરુડ પુરાણ
ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.
પદ્મ પુરાણ
પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.
વરાહ પુરાણ
વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
બ્રહ્મ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.
બ્રહ્માંડ પુરાણ
સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.
બ્રહ્મ વૈવર્ત પુરાણ
આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.
માર્કંડેય પુરાણ
માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.
ભવિષ્ય પુરાણ
ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે - બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.
વામન પુરાણ
વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.
શિવ પુરાણ
આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.
લિંગ પુરાણ
લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.
સ્કંદ પુરાણ
અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન, સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા, ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.
અગ્નિ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.
મત્સ્ય પુરાણ
મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.
કૂર્મ પુરાણ
કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.
પુરાણમાં શ્લોકની સંખ્યા
પુરાણ
શ્લોકની સંખ્યા
બ્રહ્મ પુરાણ
દસ હજાર
પદ્મ પુરાણ
પંચાવન હજાર
વિષ્ણુપુરાણ
ત્રેંસઠ હજાર
શિવ પુરાણ
ચોવીસ હજાર
શ્રીંમદ્ ભાગવત પુરાણ
અઢાર હજાર
નારદ પુરાણ
પચ્ચીસ હજાર
માર્કંડેય પુરાણ
નવ હજાર
અગ્નિ પુરાણ
પંદર હજાર
ભવિષ્ય પુરાણ
ચૌદ હજાર પાંચસો
બ્રહ્મવૈવર્ત પુરાણ
અઢાર હજાર
લિંગ પુરાણ
અગિયાર હજાર
વારાહ પુરાણ
ચોવીસ હજાર
સ્કન્ધ પુરાણ
એક્યાસી હજાર સો
કૂર્મ પુરાણ
સત્તર હજાર
મત્સ્ય પુરાણ
ચૌદ હજાર
ગરુડ પુરાણ
ઓગણીસ હજાર
મનુ પુરાણ
દસ હજાર
(વિવિધ ગ્રંથોમાં શ્લોકની સંખ્યા જૂદી-જૂદી હોઈ શકે છે.)
૧૬ ઉપ પુરાણ
* સનતકુમાર પુરાણ
* કપિલ પુરાણ
* સામ્બ પુરાણ
* આદિત્ય પુરાણ
* નૃસિંહ પુરાણ
* ઉશનઃ પુરાણ
* નંદી પુરાણ
* માહેશ્વર પુરાણ
* દુર્વાસા પુરાણ
* વરુણ પુરાણ
* સૌર પુરાણ
* ભાગવત પુરાણ
* મનુ પુરાણ
* કાલિ(ળિ) પુરાણ
* પરાશર પુરાણ
* વશિષ્ટ પુરાણ
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.
પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.
પુરાણ અઢાર શા માટે? : સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.
મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.
વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.
અઢાર પુરાણ કયા છે?
અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.
વિષ્ણુ પુરાણ
અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ
શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.
નારદ પુરાણ
નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.
ગરુડ પુરાણ
ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.
પદ્મ પુરાણ
પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.
વરાહ પુરાણ
વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
બ્રહ્મ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.
બ્રહ્માંડ પુરાણ
સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.
બ્રહ્મ વૈવર્ત પુરાણ
આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.
માર્કંડેય પુરાણ
માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.
ભવિષ્ય પુરાણ
ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે - બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.
વામન પુરાણ
વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.
શિવ પુરાણ
આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.
લિંગ પુરાણ
લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ, વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.
સ્કંદ પુરાણ
અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન, સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા, ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.
અગ્નિ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.
મત્સ્ય પુરાણ
મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.
કૂર્મ પુરાણ
કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.
પુરાણમાં શ્લોકની સંખ્યા
પુરાણ
શ્લોકની સંખ્યા
બ્રહ્મ પુરાણ
દસ હજાર
પદ્મ પુરાણ
પંચાવન હજાર
વિષ્ણુપુરાણ
ત્રેંસઠ હજાર
શિવ પુરાણ
ચોવીસ હજાર
શ્રીંમદ્ ભાગવત પુરાણ
અઢાર હજાર
નારદ પુરાણ
પચ્ચીસ હજાર
માર્કંડેય પુરાણ
નવ હજાર
અગ્નિ પુરાણ
પંદર હજાર
ભવિષ્ય પુરાણ
ચૌદ હજાર પાંચસો
બ્રહ્મવૈવર્ત પુરાણ
અઢાર હજાર
લિંગ પુરાણ
અગિયાર હજાર
વારાહ પુરાણ
ચોવીસ હજાર
સ્કન્ધ પુરાણ
એક્યાસી હજાર સો
કૂર્મ પુરાણ
સત્તર હજાર
મત્સ્ય પુરાણ
ચૌદ હજાર
ગરુડ પુરાણ
ઓગણીસ હજાર
મનુ પુરાણ
દસ હજાર
(વિવિધ ગ્રંથોમાં શ્લોકની સંખ્યા જૂદી-જૂદી હોઈ શકે છે.)
૧૬ ઉપ પુરાણ
* સનતકુમાર પુરાણ
* કપિલ પુરાણ
* સામ્બ પુરાણ
* આદિત્ય પુરાણ
* નૃસિંહ પુરાણ
* ઉશનઃ પુરાણ
* નંદી પુરાણ
* માહેશ્વર પુરાણ
* દુર્વાસા પુરાણ
* વરુણ પુરાણ
* સૌર પુરાણ
* ભાગવત પુરાણ
* મનુ પુરાણ
* કાલિ(ળિ) પુરાણ
* પરાશર પુરાણ
* વશિષ્ટ પુરાણ
Tuesday, November 23, 2010
મંગળ - શનિ કરી શકે છે સ્ત્રીને પુત્ર વિહીન
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ અને શનિ ગ્રહને ઘણા વધારે બળવાન છે. આ ગ્રહ એકલા જ માણસની કુંડળી બદલવાની ક્ષમતા રાખે છે. બન્ને ગ્રહ ક્રુર થાય તો રાજાને પણ ભિખારી બનાવી શકે છે. આવામા જો ક્યારેય કોઇ માણસની કુંડળી આ બન્ને ગ્રહ એક સાથે એક જ ઘરમા સ્થિત હોય તો શું ફરક પડશે...
- જો મંગળ અને શનિ લગ્નમાં હોય તો તે માણસ યુદ્ધમાં વિજેતા, માતાનો દ્વેષી, અને ભાગ્યહીન હોય છે.
- જો કોઇ વ્યક્તિની કુંડળીમા મંગળ અને શનિ ચતુર્થ ભાવમાં હોય તો તે આનાજ-પાણીથી સુખી, ભાઈયો અને મિત્રોનો સાથ રહે છે.
- જો મંગળ અને શનિ સપ્તમ ભાવમાં સપ્તમ ભાવમાં હોય તો વ્યક્તિ ગરીબ, રોગી, ખરાબ આદતો વાળા, અપમાનિત હોય છે. જો કોઇ સ્ત્રીની કુંડળીમાં આવુ હોય તો તે સ્ત્રી પુત્ર વિહીન થઈ શકે છે.
- જો શનિ અને મંગળ દશમ ભાવમાં હોય તો વ્યક્તિ રાજ્યમંત્રી બને છે. આવા માણસ અપરાધી પ્રવ્રુતિનો અને સજા મેળવવા વાળો હોય છે. આવા લોકો ખોટુ પણ બોલે છે.
આવા ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય -
દરેક મંગળવાર અને શનિવારે હનુમાનને સિંદુર અને ચમેલીનું તેલ ચડાવવું.
- મંગળ અને શનિની વિશેષ પૂજા કરવી.
- મંગળ અને શનિને દાન કરવું.
- મંગળવારે મંગલદેવની ભાત પૂજા કરવી.
- રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવું અને 7 પરિક્રમા કરવી.
- રોજ શિવલિંગ પર પાણી ચડાવવું અને વિધિ-વિધાનથી પૂજા કરવી.
રોજ હનુમાન ચાલિસાના પાઠ કરવા.
- ઓછામા ઓછા મહિનામા એક સુંદરકાંડ કરવો.
- જો મંગળ અને શનિ લગ્નમાં હોય તો તે માણસ યુદ્ધમાં વિજેતા, માતાનો દ્વેષી, અને ભાગ્યહીન હોય છે.
- જો કોઇ વ્યક્તિની કુંડળીમા મંગળ અને શનિ ચતુર્થ ભાવમાં હોય તો તે આનાજ-પાણીથી સુખી, ભાઈયો અને મિત્રોનો સાથ રહે છે.
- જો મંગળ અને શનિ સપ્તમ ભાવમાં સપ્તમ ભાવમાં હોય તો વ્યક્તિ ગરીબ, રોગી, ખરાબ આદતો વાળા, અપમાનિત હોય છે. જો કોઇ સ્ત્રીની કુંડળીમાં આવુ હોય તો તે સ્ત્રી પુત્ર વિહીન થઈ શકે છે.
- જો શનિ અને મંગળ દશમ ભાવમાં હોય તો વ્યક્તિ રાજ્યમંત્રી બને છે. આવા માણસ અપરાધી પ્રવ્રુતિનો અને સજા મેળવવા વાળો હોય છે. આવા લોકો ખોટુ પણ બોલે છે.
આવા ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય -
દરેક મંગળવાર અને શનિવારે હનુમાનને સિંદુર અને ચમેલીનું તેલ ચડાવવું.
- મંગળ અને શનિની વિશેષ પૂજા કરવી.
- મંગળ અને શનિને દાન કરવું.
- મંગળવારે મંગલદેવની ભાત પૂજા કરવી.
- રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવું અને 7 પરિક્રમા કરવી.
- રોજ શિવલિંગ પર પાણી ચડાવવું અને વિધિ-વિધાનથી પૂજા કરવી.
રોજ હનુમાન ચાલિસાના પાઠ કરવા.
- ઓછામા ઓછા મહિનામા એક સુંદરકાંડ કરવો.
શનિ અશુભ હશે તો કંઇક આવું ઘટશે આપની સાથે...
જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી...
મોટાભાગની વ્યક્તિઓને શનિના અશુભ પ્રભાવ જાણવાની લાલસા રહે છે. પણ સમયનો અભાવ અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા સંતોષી શકતા નથી. અહીં અમે કેટલાક એવા લક્ષણો જણાવીએ છીએ જેનાથી આપ સહજ રીતે જ સમજી જશો કે શનિ જ આપને અશુભ ફળ આપી રહ્યો છે...
- શનિનો આપની પર વિપરિત પ્રભાવ હોય તો આંખો નબળી થઇ જાય છે, કમરમાં પીડા કે ચૂંક આવે છે.
- અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી થતી.
- લગ્ન થતાં જ સાસરી પક્ષે આર્થિક હાનિ થઇ જાય તો સમજી લો કે આપનો શનિ આપના પક્ષમાં નથી.
- જો આપ મકાન વગેરેનું નિર્માણ કરાવી રહ્યા હોવ અને કોઈ અશુભ ઘટના ઘટે તો સમજી લેવું કે શનિ પ્રતિકુળ છે.
- જ્યારે આપનું મન દુષ્કર્મો તરફ, કુસંગતિ તેમજ નશાની તરફ વળી જાય, ધન અને શરીરનો નાશ થતો જાય તો આ શનિના ખરાબ પ્રભાવનું પરિણામ છે.
- જો હંમેશા આળસ રહે, કોઈ કાર્ય કરવાની ઇચ્છા ન થાય તો સમજવું કે શનિનો ખરાબ પ્રભાવ છે.
- જ્યારે વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક, તણાવ જોવા મળે...
- આપ જવાનીમાં જ વૃદ્ધત્વના રાગ આલાપવા લાગો...
- આપ શનિ સંબંધિત વ્યવસાય કરતા હોવ અને આપને સતત હાનિ થઇ રહી હોય તો તે શનિના અશુભ ફળનું લક્ષણ છે.
- સાંધામાં દુખાવો રહ્યા કરે...
- ચંપલ વારંવાર તૂટી જાય, ખોવાઇ જાય તે શનિ આપના વિપક્ષમાં હોવાની સૂચના છે.
- જો કોઇ ભેંસ ખરીદે અને થોડા દિવસમાં તેનું મૃત્યુ થાય...
- આપના વાળ વધારે પડતા ખરી રહ્યા હોય કે વાળ સંબંધિત કોઇ બીમારીથી પીડાઇ રહ્યા હોવ તો...
- શનિ ગરીબ વર્ગનો પ્રતિનિધિ હોય છે અને જો ગરીબ વર્ગથી આપને કોઇ હાનિ થાય કે તેમની સાથે વધારે લડાઇ-ઝઘડા થાય...
- આપની ટ્રાંસફર કોઇ એવી જગ્યાએ થાય જે આપને બિલકુલ પસંદ ન હોય કે પછી અચાનક આપની નોકરી છૂટી જાય...
- કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગે, આપના વિરોધમાં તપાસના આદેશો જાહેર થાય, કોઈ દંડ કે સજા મળે...
- વ્યવસાયમાં આપનો પાર્ટનર છેતરપિંડી કરે...
- દિવસે દિવસે આપની ઉધારી-દેવું વધતું જાય...
- આપ વધારે પડતા બીમાર રહ્યા કરો...
- કોઈ દુર્ઘટનામાં કોઇ હાડકું તૂટી જાય...
- ઘરમાં કંકાસ થાય...
- મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય...
- ચોતરફ આપની નિંદા થાય...
જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી અને તેમનો પ્રકોપ આપ પર વધી રહ્યો છે.
મોટાભાગની વ્યક્તિઓને શનિના અશુભ પ્રભાવ જાણવાની લાલસા રહે છે. પણ સમયનો અભાવ અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા સંતોષી શકતા નથી. અહીં અમે કેટલાક એવા લક્ષણો જણાવીએ છીએ જેનાથી આપ સહજ રીતે જ સમજી જશો કે શનિ જ આપને અશુભ ફળ આપી રહ્યો છે...
- શનિનો આપની પર વિપરિત પ્રભાવ હોય તો આંખો નબળી થઇ જાય છે, કમરમાં પીડા કે ચૂંક આવે છે.
- અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી થતી.
- લગ્ન થતાં જ સાસરી પક્ષે આર્થિક હાનિ થઇ જાય તો સમજી લો કે આપનો શનિ આપના પક્ષમાં નથી.
- જો આપ મકાન વગેરેનું નિર્માણ કરાવી રહ્યા હોવ અને કોઈ અશુભ ઘટના ઘટે તો સમજી લેવું કે શનિ પ્રતિકુળ છે.
- જ્યારે આપનું મન દુષ્કર્મો તરફ, કુસંગતિ તેમજ નશાની તરફ વળી જાય, ધન અને શરીરનો નાશ થતો જાય તો આ શનિના ખરાબ પ્રભાવનું પરિણામ છે.
- જો હંમેશા આળસ રહે, કોઈ કાર્ય કરવાની ઇચ્છા ન થાય તો સમજવું કે શનિનો ખરાબ પ્રભાવ છે.
- જ્યારે વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક, તણાવ જોવા મળે...
- આપ જવાનીમાં જ વૃદ્ધત્વના રાગ આલાપવા લાગો...
- આપ શનિ સંબંધિત વ્યવસાય કરતા હોવ અને આપને સતત હાનિ થઇ રહી હોય તો તે શનિના અશુભ ફળનું લક્ષણ છે.
- સાંધામાં દુખાવો રહ્યા કરે...
- ચંપલ વારંવાર તૂટી જાય, ખોવાઇ જાય તે શનિ આપના વિપક્ષમાં હોવાની સૂચના છે.
- જો કોઇ ભેંસ ખરીદે અને થોડા દિવસમાં તેનું મૃત્યુ થાય...
- આપના વાળ વધારે પડતા ખરી રહ્યા હોય કે વાળ સંબંધિત કોઇ બીમારીથી પીડાઇ રહ્યા હોવ તો...
- શનિ ગરીબ વર્ગનો પ્રતિનિધિ હોય છે અને જો ગરીબ વર્ગથી આપને કોઇ હાનિ થાય કે તેમની સાથે વધારે લડાઇ-ઝઘડા થાય...
- આપની ટ્રાંસફર કોઇ એવી જગ્યાએ થાય જે આપને બિલકુલ પસંદ ન હોય કે પછી અચાનક આપની નોકરી છૂટી જાય...
- કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગે, આપના વિરોધમાં તપાસના આદેશો જાહેર થાય, કોઈ દંડ કે સજા મળે...
- વ્યવસાયમાં આપનો પાર્ટનર છેતરપિંડી કરે...
- દિવસે દિવસે આપની ઉધારી-દેવું વધતું જાય...
- આપ વધારે પડતા બીમાર રહ્યા કરો...
- કોઈ દુર્ઘટનામાં કોઇ હાડકું તૂટી જાય...
- ઘરમાં કંકાસ થાય...
- મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય...
- ચોતરફ આપની નિંદા થાય...
જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી અને તેમનો પ્રકોપ આપ પર વધી રહ્યો છે.
એક રાશિમાં એક ગ્રહ કેટલા દિવસ સુધી રહી શકે? - How many days a planet stays in rashi? - religion.divyabhaskar.co.in
ગ્રહ આપણા જીવનને સીધે સીધી રીતે પ્રભાવિત કરે છે. આ સાથે જ તેમની સ્થિતી આપણા શરીર પર ખૂબ પ્રભાવ આપે છે. કુંડળીમાં સ્થિત ગ્રહોની સ્થિતી અને તેમની ચાલથી જ આપણું નસીબ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી રાશિમાં કોઈ ગ્રહ વધારે સમય સુધી રહે તો તમારા જીવનની દરેક ઘટનામાં તે હસ્તક્ષેપ કરે છે.
જો તમારી રાશિમાં ગ્રહ અશુભ ફળ આપે તો તે જ્યાં સુધી તે ગ્રહ રહેશે ત્યાં સુધી તમે અનેક મુશ્કેલીઓનો સામનો કરશો. તે જ રીતે શુભ ગ્રહ સારું ફળ પ્રદાન કરે છે.
ગ્રહ- એક રાશિમાં રહેવાની અવધિ
સૂર્ય- એક રાશિ પર એક માસ
ચંદ્ર- એક રાશિ પર સવા બે દિવસ
મંગળ- એક રાશિ પર દોઢ માસ
બુધ- એક રાશિ પર પોણા બે માસ
ગુરુ - એક રાશિ પર 13 માસ
શુક્ર- એક રાશિ પર 3/4 માસ
શનિ- એક રાશિ પર અઢી વર્ષ
રાહુ- એક રાશિ પર દોઢ વર્ષ
જો ગ્રહ તમારી રાશિમાં રહેશે તો તેનાથી વિશેષ ફળ તમને ફળ મળશે. ગ્રહની સ્થિતી અનુસાર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
જો તમારી રાશિમાં ગ્રહ અશુભ ફળ આપે તો તે જ્યાં સુધી તે ગ્રહ રહેશે ત્યાં સુધી તમે અનેક મુશ્કેલીઓનો સામનો કરશો. તે જ રીતે શુભ ગ્રહ સારું ફળ પ્રદાન કરે છે.
ગ્રહ- એક રાશિમાં રહેવાની અવધિ
સૂર્ય- એક રાશિ પર એક માસ
ચંદ્ર- એક રાશિ પર સવા બે દિવસ
મંગળ- એક રાશિ પર દોઢ માસ
બુધ- એક રાશિ પર પોણા બે માસ
ગુરુ - એક રાશિ પર 13 માસ
શુક્ર- એક રાશિ પર 3/4 માસ
શનિ- એક રાશિ પર અઢી વર્ષ
રાહુ- એક રાશિ પર દોઢ વર્ષ
જો ગ્રહ તમારી રાશિમાં રહેશે તો તેનાથી વિશેષ ફળ તમને ફળ મળશે. ગ્રહની સ્થિતી અનુસાર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
Monday, November 22, 2010
ભૂમિ- ભવનની ઈચ્છા પૂર્ણ કરે છે વરાહમંત્ર
જિંદગીમાં રોટી, કપડા અને મકાનની આવશ્યકતા દરેક વ્યક્તિને છે. પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે એક ઘર ખૂબ મહત્વના માનવામાં આવે છે. રોટલો અને કપડાં તો અમીર જ નહીં ગરીબ પણ ગમે તેમ કરીને સગવડ કરી લે છે. પરંતુ આજે દરેક વ્યક્તિને ઘરની ચિંતા સતાવી રહી છે.
ભૌતિક સુખની ઈચ્છામાં દરેક વ્યક્તિ ફક્ત મકાન જ નહીં સાથે જમીન અને મિલકતની પણ ઈચ્છા રાખી રહ્યો છે. આ રીતે ઘરના સ્વપ્ન પૂરા કરવા માટે અને સંપત્તિ બનાવવા માટે કે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરે છે.
ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ક્યારેક ઘરની જમીન પર કોઈ ને કોઈ પ્રશ્નો ઉભા થાય છે. જેના લીધે વ્યક્તિ ઘર માટે સક્ષમ હોવા છતા પણ ઘરથી વંચિત રહી જાય છે.
ધર્મ શાસ્ત્રોમાં માનવની આવાસ સમસ્યા દૂર કરવા અને ગૃહસુખો માટે વિશેષ દેવ ઉપાસના દર્શાવવામાં આવી છે. તેમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારની ઉપાસનાનું ખાસ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓમાં ભગવાન વરાહે દૈત્ય હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીની રક્ષા કરી હતી. પૃથ્વીના રક્ષક દેવ હોવાનું કારણ એ માનવામાં આવે છે કે તેમણે જમીન-જાયદાદની સમસ્યા દૂર કરવાની સાથે ઘરની કામના પૂર્તિ વિશેષ કૃપા વરસાવી છે.
ભૂમિ કે ભવનની ઈચ્છાપૂર્તિ માટે ભગવાન વરાહની પૂજા કોઈ મંગળવાર કે વરાહ જયંતીના દિવસે કરવી. તે ખૂબ ફળદાયી અને શુભ માનવામાં આવે છે. આ ઉપાસનામાં ભગવાન વરાહના વિશેષ મંત્રજાપનું મહત્વ છે. જાણીએ તે ઉપાસનાની સરલ વિધી-
- મંગળવાર કે વરાહ જયંતીના દિવસે સવારે સ્નાન કરવું.
ભૂમ
- દેવાલયમાં હાથમાં પાણી લઈને ભગવાન વરાહની ઉપાસનાનો સંકલ્પ કરવો. આ સંકલ્પમાં પોતાનું નામ, પોતાના માતા-પિતાનું નામ, ગોત્ર અને મનોકામનાનું ઉચ્ચારણ કરવું. જાણકારી ન હોય તો પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્ણમણ પાસે કરાવવી.
- મંદિરમાં વરાહદેવની પ્રતિમા( ન હોય તો ભગવાન વિષ્ણુની પૂજા) ની ષોડશોપચાર પૂજા કરવી. જેમાં આવાહન, આસન, પંચામૃત સ્નાન, ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ, આરતી, ક્ષમા ,પ્રાર્થના વગેરે સોળ રીતે દેવ ઉપાસના કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
- પૂજા બાદ વિશેષ વરાહ મંત્રની મગ માળા કે લાલ ચંદનથી જાપ કરવા.
ऊँ नमो भगवते वाराहरूपाय भूभुर्व: स्व: स्यात्पते भूतित्वं देह्येतद्दापय स्वाहा।।
- આ મંત્રના સવા લાખ જાપ કરવા. તમારી શક્તિ પ્રમાણે 9, 27 કે 45 દિવસ સુધી મંત્રનો જાપ કરવા. જાપ બાદ હવન, બ્રહ્મભોજનું વિશેષ મહત્વ છે. જો સંભવ ન હોય તો 1 માલા નિયમિત જાપની પણ કરી શકાય છે. ધાર્મિક નજરીયાથી જોઈએ તો ભગવાન વરાહની પૂજા અને મંત્ર જાપ સુનિશ્ચિત સ્વરુપે ભૂમિ- ભવનનું સુખ આપે છે.
ભૌતિક સુખની ઈચ્છામાં દરેક વ્યક્તિ ફક્ત મકાન જ નહીં સાથે જમીન અને મિલકતની પણ ઈચ્છા રાખી રહ્યો છે. આ રીતે ઘરના સ્વપ્ન પૂરા કરવા માટે અને સંપત્તિ બનાવવા માટે કે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરે છે.
ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ક્યારેક ઘરની જમીન પર કોઈ ને કોઈ પ્રશ્નો ઉભા થાય છે. જેના લીધે વ્યક્તિ ઘર માટે સક્ષમ હોવા છતા પણ ઘરથી વંચિત રહી જાય છે.
ધર્મ શાસ્ત્રોમાં માનવની આવાસ સમસ્યા દૂર કરવા અને ગૃહસુખો માટે વિશેષ દેવ ઉપાસના દર્શાવવામાં આવી છે. તેમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારની ઉપાસનાનું ખાસ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓમાં ભગવાન વરાહે દૈત્ય હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીની રક્ષા કરી હતી. પૃથ્વીના રક્ષક દેવ હોવાનું કારણ એ માનવામાં આવે છે કે તેમણે જમીન-જાયદાદની સમસ્યા દૂર કરવાની સાથે ઘરની કામના પૂર્તિ વિશેષ કૃપા વરસાવી છે.
ભૂમિ કે ભવનની ઈચ્છાપૂર્તિ માટે ભગવાન વરાહની પૂજા કોઈ મંગળવાર કે વરાહ જયંતીના દિવસે કરવી. તે ખૂબ ફળદાયી અને શુભ માનવામાં આવે છે. આ ઉપાસનામાં ભગવાન વરાહના વિશેષ મંત્રજાપનું મહત્વ છે. જાણીએ તે ઉપાસનાની સરલ વિધી-
- મંગળવાર કે વરાહ જયંતીના દિવસે સવારે સ્નાન કરવું.
ભૂમ
- દેવાલયમાં હાથમાં પાણી લઈને ભગવાન વરાહની ઉપાસનાનો સંકલ્પ કરવો. આ સંકલ્પમાં પોતાનું નામ, પોતાના માતા-પિતાનું નામ, ગોત્ર અને મનોકામનાનું ઉચ્ચારણ કરવું. જાણકારી ન હોય તો પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્ણમણ પાસે કરાવવી.
- મંદિરમાં વરાહદેવની પ્રતિમા( ન હોય તો ભગવાન વિષ્ણુની પૂજા) ની ષોડશોપચાર પૂજા કરવી. જેમાં આવાહન, આસન, પંચામૃત સ્નાન, ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ, આરતી, ક્ષમા ,પ્રાર્થના વગેરે સોળ રીતે દેવ ઉપાસના કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
- પૂજા બાદ વિશેષ વરાહ મંત્રની મગ માળા કે લાલ ચંદનથી જાપ કરવા.
ऊँ नमो भगवते वाराहरूपाय भूभुर्व: स्व: स्यात्पते भूतित्वं देह्येतद्दापय स्वाहा।।
- આ મંત્રના સવા લાખ જાપ કરવા. તમારી શક્તિ પ્રમાણે 9, 27 કે 45 દિવસ સુધી મંત્રનો જાપ કરવા. જાપ બાદ હવન, બ્રહ્મભોજનું વિશેષ મહત્વ છે. જો સંભવ ન હોય તો 1 માલા નિયમિત જાપની પણ કરી શકાય છે. ધાર્મિક નજરીયાથી જોઈએ તો ભગવાન વરાહની પૂજા અને મંત્ર જાપ સુનિશ્ચિત સ્વરુપે ભૂમિ- ભવનનું સુખ આપે છે.
કુંડળીમાં રહેલ યોગ મુજબ જાણો નોકરી છે કે ધંધો? - Job or business as per horoscope - religion.divyabhaskar.co.in
અત્યારના સમય મુજબ દરેક વ્યક્તિના ગ્રહો ખૂબ જ ભાગ ભજવે છે. નોકરી માટે વ્યક્તિની જન્મકુંડળીમાં ૩, ૬, ૧૦, ૧૧ સ્થાનનો વિચાર ખાસ કરવો પડે છે તથા તેમાં રહેલા ગ્રહો તથા તેમાં રહેલ રાશિ, રાશિધિપતિ વગેરેના ઉપરથી જાણી શકાય છે.
(૧) અહીં ત્રીજું સ્થાન જેને આપણે પરાક્રમ સ્થાન કહીએ છીએ તેના ઉપરથી નોકરી કે ધંધો છે? કાયમી છે કે અધૂરો છે? કયા સમયે કેટલો સમય સુધી છે? તે જાણી શકાય છે. તેમજ ત્રીજા સ્થાનનો માલિક ૬, ૮, ૧૨માં હોય તથા શનિ, બુધ કે સૂર્ય સ્વામી હોય ત્યારે જન્મકુંડળીના સિદ્ધાંત મુજબ નોકરી જ મેળવે છે તથા તેવી વ્યક્તિ કાયમી નોકરી કરે તે વધુ ઉત્તમ દર્શાવે છે.
(૨) છઠ્ઠા સ્થાન પરથી પણ નોકરીનો ખ્યાલ આવે છે. જેમાં આ સ્થાનના માલિક ૨, ૩, ૯, ૧૦મે હોય ત્યારે પણ નોકરીના જ યોગ બને છે. સૂર્ય, ચંદ્ર કે શુક્ર છઠ્ઠાનો માલિક કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય ત્યારે પણ નોકરી જ મળે છે.
(૩) દસમા સ્થાન અને અગિયારમા સ્થાન ઉપરથી પણ સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર વગેરે હોય તથા તેના માલિક ૬, ૮, ૧૨માં પડેલ હોય ત્યારે પણ નોકરીના જ યોગ મળે છે.
ઉપરના યોગ નોકરી માટેના છે. જેમાં નોકરી માટેનાં સ્થાન ૩, ૬, ૮, ૧૦, ૧૧ છે તથા તેમાં શુભગ્રહો હોય અથવા તો ૩, ૬, ૧૦ના માલિક આ જ સ્થાનમાં હોય અથવા તો નોકરી માટેના ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ કે શનિ આ સ્થાનમાં હોય તેવા સમયે નોકરીથી જ લાભ જણાય છે તથા જન્મકુંડળીમાં ખાસ સિંહ લગ્ન, તુલા લગ્ન, કન્યા લગ્ન, કર્ક લગ્ન, મકર લગ્ન વગેરે જેવા લગ્નવાળી કુંડળી અમુક સમયે શરૂમાં નોકરીથી જ ફાયદો મળે છે. જેમાં ધંધો (વેપાર)માં ખોટ પણ આવતી હોય છે.
વેપાર માટે ખાસ કરીને ૨, ૭, ૧૦ સ્થાન જોવા જરૂરી છે તથા વેપારમાં આગળ લઇ જનાર ગ્રહો જેવા કે શુક્ર, મંગળ, રાહુ, બુધ, ગુરુ વગેરે ગ્રહોનું પરિવર્તન શુભ દશા વગેરેમાં પણ વેપારથી જ ભાગ્યોદય થતો હોય છે. વેપાર માટે મિથુન, મીન, મેષ, કન્યા, ધન વગેરે રાશિ કે લગ્નવાળા વ્યક્તિઓને વેપારથી ફાયદો આપે છે.
જેમાં અગ્નિતત્વની રાશિઓ આવેલ હોય તેવી રાશિની કુંડળીને ફાયદો વેપારથી વધુ થાય છે. જેમાં કર્ક, તુલા વગેરે રાશિવાળા વ્યક્તિ કે લગ્ન રાશિવાળા વ્યક્તિઓને મોટે ભાગે નોકરી જ ફાયદો આપે છે. જેમાં બીજા, સાતમા અને દસમા સ્થાનમાં પણ શુક્ર, મંગળ, બુધ, ગુરુ, રાહુ જેવા ગ્રહો શુભ થઇને બેઠા હોય તથા પરિવર્તન યોગ હોય ત્યારે આમ વેપારી યોગ બને છે. અહીં આપને એ પણ માહિતી આપી દઇએ કે ક્યા ગ્રહો વેપારને અને ક્યા ગ્રહો નોકરી માટે છે તેની માહિતી, લાક્ષણિકતા દર્શાવેલ છે.
- સૂર્ય : આત્માનો કારક ગ્રહ છે. જેથી સરકારી નોકરી પણ મળે અને તે ઉચ્ચ અધિકારીની પદવી આપે છે. કમિશનર, મોટા વૈજ્ઞાનિક, ન્યાયાધીશ વગેરે પ્રકારની પદવી આપે છે.
- ચંદ્ર : મનનો કારક છે. જેનાથી કોમ્પ્યૂટર જ્ઞાન, એજ્યુકેશનને લગતી વસ્તુ વગેરે તથા નોકરીમાં તેનું ધ્યાન વધુ છે છતાંય દરેક સફેદ વસ્તુ પર વાસ છે.
- મંગળ : ખાણીપીણી, જમીનજાયદાદ, કેમિકલ, ખનીજતેલ, લોખંડ વગેરેના વેપાર માટેનો કારક ગ્રહ છે. તેનાથી વેપારીજ્ઞાન અને ચપળતા બક્ષે છે.
- બુધ : આ રાશિવાળી વ્યક્તિઓમાં શરૂમાં નોકરી હોય છે. અમુક વય બાદ પર્સનલ વેપારમાં આગળ આવે. જેમાં ટીચિંગ, એકાઉન્ટ, વકીલાત, શેરબજાર, બેંકિંગમાં બુધ આધિપત્ય છે. જેનાથી નોકરી અને સાઇડ વેપારમાં સાથ આપે છે.
- ગુરુ : ગુરુપ્રધાન વ્યક્તિઓ પણ પોતાના વેપારમાં જ આગળ વધે છે. કાપડ, જ્ઞાન, આધ્યાત્મિક ક્ષેત્ર, જ્યોતિષક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વગેરે ઉપર ગુરુનું આધિપત્ય છે.
- શુક્ર : શુક્રપ્રધાન વ્યક્તિઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ પણ ફિલ્મ, વીડિયોગ્રાફી, કાપડ, રમતગમત, થિયેટર તેમજ ખાણીપીણીની વસ્તુમાં શુક્રપ્રધાન વ્યક્તિઓ વેપાર કરે છે.
- શનિ : શનિપ્રધાન વ્યક્તિઓ લાંબા સમય સુધી પ્રાઇવેટ નોકરી કરાવે છે. જેમાં લોખંડ, ઈલેક્ટ્રિસિટી, ટેક્નિકલવર્ક, કેમિકલ, સિમેન્ટ, કન્સ્ટ્રકશનને લગતા સિવિલ એન્જિનિયરિંગનાં કાર્યોમાં હક દર્શાવે છે. આથી તે ગ્રહ નોકરીપ્રધાન છે.
- રાહુ-કેતુ : રાહુ અને કેતુ જેવા ગ્રહો જો કુંડળીમાં મિથુન-ધનનો થઇને ઉચ્ચનો હોય તો તેનાથી બે નંબરનાં કાર્યો, વ્યસનવાળા બજારો, શેરબજાર વગેરે, એજન્ટ, દલાલી જેવાં કાર્યોમાં રાહુ-કેતુ કાળાબજારમાં આગળ લાવનાર સાબિત થાય છે.
આમ આપની કુંડળી ઉપરથી સચોટ તારણ મળી શકે છે કે વ્યક્તિને કયો-કેવો વેપાર કે નોકરી કરવી તેનું જ્ઞાન મળે છે.
(૧) અહીં ત્રીજું સ્થાન જેને આપણે પરાક્રમ સ્થાન કહીએ છીએ તેના ઉપરથી નોકરી કે ધંધો છે? કાયમી છે કે અધૂરો છે? કયા સમયે કેટલો સમય સુધી છે? તે જાણી શકાય છે. તેમજ ત્રીજા સ્થાનનો માલિક ૬, ૮, ૧૨માં હોય તથા શનિ, બુધ કે સૂર્ય સ્વામી હોય ત્યારે જન્મકુંડળીના સિદ્ધાંત મુજબ નોકરી જ મેળવે છે તથા તેવી વ્યક્તિ કાયમી નોકરી કરે તે વધુ ઉત્તમ દર્શાવે છે.
(૨) છઠ્ઠા સ્થાન પરથી પણ નોકરીનો ખ્યાલ આવે છે. જેમાં આ સ્થાનના માલિક ૨, ૩, ૯, ૧૦મે હોય ત્યારે પણ નોકરીના જ યોગ બને છે. સૂર્ય, ચંદ્ર કે શુક્ર છઠ્ઠાનો માલિક કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય ત્યારે પણ નોકરી જ મળે છે.
(૩) દસમા સ્થાન અને અગિયારમા સ્થાન ઉપરથી પણ સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર વગેરે હોય તથા તેના માલિક ૬, ૮, ૧૨માં પડેલ હોય ત્યારે પણ નોકરીના જ યોગ મળે છે.
ઉપરના યોગ નોકરી માટેના છે. જેમાં નોકરી માટેનાં સ્થાન ૩, ૬, ૮, ૧૦, ૧૧ છે તથા તેમાં શુભગ્રહો હોય અથવા તો ૩, ૬, ૧૦ના માલિક આ જ સ્થાનમાં હોય અથવા તો નોકરી માટેના ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ કે શનિ આ સ્થાનમાં હોય તેવા સમયે નોકરીથી જ લાભ જણાય છે તથા જન્મકુંડળીમાં ખાસ સિંહ લગ્ન, તુલા લગ્ન, કન્યા લગ્ન, કર્ક લગ્ન, મકર લગ્ન વગેરે જેવા લગ્નવાળી કુંડળી અમુક સમયે શરૂમાં નોકરીથી જ ફાયદો મળે છે. જેમાં ધંધો (વેપાર)માં ખોટ પણ આવતી હોય છે.
વેપાર માટે ખાસ કરીને ૨, ૭, ૧૦ સ્થાન જોવા જરૂરી છે તથા વેપારમાં આગળ લઇ જનાર ગ્રહો જેવા કે શુક્ર, મંગળ, રાહુ, બુધ, ગુરુ વગેરે ગ્રહોનું પરિવર્તન શુભ દશા વગેરેમાં પણ વેપારથી જ ભાગ્યોદય થતો હોય છે. વેપાર માટે મિથુન, મીન, મેષ, કન્યા, ધન વગેરે રાશિ કે લગ્નવાળા વ્યક્તિઓને વેપારથી ફાયદો આપે છે.
જેમાં અગ્નિતત્વની રાશિઓ આવેલ હોય તેવી રાશિની કુંડળીને ફાયદો વેપારથી વધુ થાય છે. જેમાં કર્ક, તુલા વગેરે રાશિવાળા વ્યક્તિ કે લગ્ન રાશિવાળા વ્યક્તિઓને મોટે ભાગે નોકરી જ ફાયદો આપે છે. જેમાં બીજા, સાતમા અને દસમા સ્થાનમાં પણ શુક્ર, મંગળ, બુધ, ગુરુ, રાહુ જેવા ગ્રહો શુભ થઇને બેઠા હોય તથા પરિવર્તન યોગ હોય ત્યારે આમ વેપારી યોગ બને છે. અહીં આપને એ પણ માહિતી આપી દઇએ કે ક્યા ગ્રહો વેપારને અને ક્યા ગ્રહો નોકરી માટે છે તેની માહિતી, લાક્ષણિકતા દર્શાવેલ છે.
- સૂર્ય : આત્માનો કારક ગ્રહ છે. જેથી સરકારી નોકરી પણ મળે અને તે ઉચ્ચ અધિકારીની પદવી આપે છે. કમિશનર, મોટા વૈજ્ઞાનિક, ન્યાયાધીશ વગેરે પ્રકારની પદવી આપે છે.
- ચંદ્ર : મનનો કારક છે. જેનાથી કોમ્પ્યૂટર જ્ઞાન, એજ્યુકેશનને લગતી વસ્તુ વગેરે તથા નોકરીમાં તેનું ધ્યાન વધુ છે છતાંય દરેક સફેદ વસ્તુ પર વાસ છે.
- મંગળ : ખાણીપીણી, જમીનજાયદાદ, કેમિકલ, ખનીજતેલ, લોખંડ વગેરેના વેપાર માટેનો કારક ગ્રહ છે. તેનાથી વેપારીજ્ઞાન અને ચપળતા બક્ષે છે.
- બુધ : આ રાશિવાળી વ્યક્તિઓમાં શરૂમાં નોકરી હોય છે. અમુક વય બાદ પર્સનલ વેપારમાં આગળ આવે. જેમાં ટીચિંગ, એકાઉન્ટ, વકીલાત, શેરબજાર, બેંકિંગમાં બુધ આધિપત્ય છે. જેનાથી નોકરી અને સાઇડ વેપારમાં સાથ આપે છે.
- ગુરુ : ગુરુપ્રધાન વ્યક્તિઓ પણ પોતાના વેપારમાં જ આગળ વધે છે. કાપડ, જ્ઞાન, આધ્યાત્મિક ક્ષેત્ર, જ્યોતિષક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વગેરે ઉપર ગુરુનું આધિપત્ય છે.
- શુક્ર : શુક્રપ્રધાન વ્યક્તિઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ પણ ફિલ્મ, વીડિયોગ્રાફી, કાપડ, રમતગમત, થિયેટર તેમજ ખાણીપીણીની વસ્તુમાં શુક્રપ્રધાન વ્યક્તિઓ વેપાર કરે છે.
- શનિ : શનિપ્રધાન વ્યક્તિઓ લાંબા સમય સુધી પ્રાઇવેટ નોકરી કરાવે છે. જેમાં લોખંડ, ઈલેક્ટ્રિસિટી, ટેક્નિકલવર્ક, કેમિકલ, સિમેન્ટ, કન્સ્ટ્રકશનને લગતા સિવિલ એન્જિનિયરિંગનાં કાર્યોમાં હક દર્શાવે છે. આથી તે ગ્રહ નોકરીપ્રધાન છે.
- રાહુ-કેતુ : રાહુ અને કેતુ જેવા ગ્રહો જો કુંડળીમાં મિથુન-ધનનો થઇને ઉચ્ચનો હોય તો તેનાથી બે નંબરનાં કાર્યો, વ્યસનવાળા બજારો, શેરબજાર વગેરે, એજન્ટ, દલાલી જેવાં કાર્યોમાં રાહુ-કેતુ કાળાબજારમાં આગળ લાવનાર સાબિત થાય છે.
આમ આપની કુંડળી ઉપરથી સચોટ તારણ મળી શકે છે કે વ્યક્તિને કયો-કેવો વેપાર કે નોકરી કરવી તેનું જ્ઞાન મળે છે.
જો કુંડળીમાં પિતૃદોષ હોય તો... - what to do for pitrudosh in Kundali? - religion.divyabhaskar.co.in
Previous Articles
* જન્મકુંડળી દર્શાવશે બીમારી
* શું આપની કુંડળીમાં છે આવો ધનયોગ?
પિતૃદોષ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં કોઈની કસમયે મોત, પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય ન કરવું અને પિતૃઓને ન માનવું વગેરે હોય છે..
હિંદુ શાસ્ત્રોમાં દેવ પૂજનથી પૂર્વે પિતૃઓની પૂજા વિશે કહેવામાં આવ્યું છે. દેવ કાર્યોથી વધારે પિતૃકાર્યોને મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે દેવોને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો નીચે લખેલા કેટલાક ઉપાયો અપનાવીને તમે પિતૃદોષને શાંત કરી શકો છો.
- પીપળાનું નિયમિત સ્વરુપે પૂજન કરવું.
- દરેક અમાસના દિવસે ખીરનો ભોગ ચડાવવો. ભોગ ચઢાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે દક્ષિણ દિશામાં હોય છે.
- દૂધથી બનેલી વસ્તુઓનું સૌથી વધારે દાન આપવું.
- સૂર્યને અર્ધ્ય માનીને તેની પૂજા કરવી.
- ગરીબો તથા પિતૃ્ઓને ભોજનનું દાન કરવું.
- સફેદ વસ્ત્રોનું દાન કરવું.
* જન્મકુંડળી દર્શાવશે બીમારી
* શું આપની કુંડળીમાં છે આવો ધનયોગ?
પિતૃદોષ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં કોઈની કસમયે મોત, પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય ન કરવું અને પિતૃઓને ન માનવું વગેરે હોય છે..
હિંદુ શાસ્ત્રોમાં દેવ પૂજનથી પૂર્વે પિતૃઓની પૂજા વિશે કહેવામાં આવ્યું છે. દેવ કાર્યોથી વધારે પિતૃકાર્યોને મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે દેવોને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો નીચે લખેલા કેટલાક ઉપાયો અપનાવીને તમે પિતૃદોષને શાંત કરી શકો છો.
- પીપળાનું નિયમિત સ્વરુપે પૂજન કરવું.
- દરેક અમાસના દિવસે ખીરનો ભોગ ચડાવવો. ભોગ ચઢાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે દક્ષિણ દિશામાં હોય છે.
- દૂધથી બનેલી વસ્તુઓનું સૌથી વધારે દાન આપવું.
- સૂર્યને અર્ધ્ય માનીને તેની પૂજા કરવી.
- ગરીબો તથા પિતૃ્ઓને ભોજનનું દાન કરવું.
- સફેદ વસ્ત્રોનું દાન કરવું.
Sunday, November 21, 2010
જન્મકુંડળીના દસમા સ્થાનમાં રાહુ એટલે રાજયોગ - Rahu is a sign of wealth - religion.divyabhaskar.co.in
જ્યોતિષશાસ્ત્રને સમજવું અઘરું નહીં પરંતુ અતિ કઠિન કામ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે શુભ ગ્રહો શુભ ફળ આપે છે અને અશુભ ગ્રહો અશુભ ફળ આપે. જ્યોતિષશાસ્ત્રમાં તમારા જ્ઞાનનું માપ કાઢવાની કોઇ પારાશીશી નથી. જ્યોતિષ સિદ્ધાંત નહીં પરંતુ સાધનાનું શાસ્ત્ર અને અવલોકનનો અભ્યાસ છે. ચંદ્ર-બુધ-ગુરુ-શુક્ર સારું જ ફળ આપે અને રાહુ-શનિ-કેતુ-મંગળ હંમેશાં ખરાબ ફળ આપે તે ચીલાચાલુ માન્યતામાંથી બહાર આવનારને જ જ્યોતિષશાસ્ત્ર ફળે અને પચે છે. ક્યારેક ક્રૂર અને પાપ ગ્રહો કેન્દ્રમાં બેસે તો તેની લીલા અને પરિણામો આશ્ચર્યજનક હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણ આ રહ્યાં.
- સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદની ધન લગ્નની કુંડળી જુઓ. દસમા સ્થાનમાં કન્યા રાશિમાં રાહુ બિરાજમાન છે. આ રાહુએ તેમને સિદ્ધિઓની ચરમસીમાએ પહોંચાડ્યા.
- લેખક તરીકે જેઓએ વિશ્વપ્રસિદ્ધિ મેળવી. સાહિત્યના જેઓ સુલતાન ગણાય અને જેમની સાહિત્યની સેવાઓને લઇને વિશ્વના સૌથી ઊંચા નોબલ પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યા તેવા કવિવર માનદ રવીન્દ્રનાથ ટાગોરની કુંડળીનું અવલોકન કરો. મીન લગ્નની કુંડળીમાં દસમે ધન રાશિના રાહુએ તેમને રાજયોગની સિદ્ધિ સુધી પહોંચાડ્યા તેમાં કોઇ શક નથી.
- પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝની વૃષભ લગ્નની કુંડળી જુઓ. દસમે કુંભ રાશિનો રાહુ બેઠો છે. આ રાહુએ તેમને વિલક્ષણ બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક બનાવ્યા.
- જેમણે બ્રિટિશર્સને ઊભી પૂંછડીએ ભગાવ્યા અને ભારતની પ્રજાને આઝાદીનાં ફળ ચખાડ્યાં. જેમના સાદા વ્યક્તિત્વએ દેશને અસાધારણ સિદ્ધિઓ અપાવી અને પોતે અજર-અમર મહાત્મા કહેવાયા તેવા આપણા ગૌરવવંતા ગાંધીજીની તુલા લગ્નની કુંડળીમાં દસમા સ્થાનમાં કર્કનો રાહુ બિરાજમાન છે અને આ રાહુએ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને માનદ બનાવ્યા. બોલો દસમે રાહુ રાજયોગ કરે છે તે બાબતે આનાથી મોટું ઉદાહરણથી બીજું કોઇ હોઇ શકે?
દસમે રાહુનાં આવાં તો અસંખ્ય ઉદાહરણો છે કે જેના કમાલે વિશ્વમાં અલભ્ય વ્યક્તિત્વને જન્મ આપ્યો છે. દસમે રાહુ વિશે શાસ્ત્રો શું કહે છે તે જોઇએ.
સુશ્લોક શતક ગ્રંથ અનુસાર
યંત્ર ભાવે સ્તિતો રાહુ-કેતુ તત્ફલ દાયકો!
યદગ્રહસ્થ તું સંબંધી તત્ફલાય તમોગ્રહ !!
યધુકત: સપ્તમો યશ્માત્ તત્
સંબંધી તમો ગ્રહ:!
અર્થાત્ રાહુ જન્મકુંડળી ત્રિકોણ અગર કેન્દ્ર સ્થાન (એક-ચાર-પાંચ-સાત-નવ અગર દસમા)માં હોય તે રાજયોગકારી બને છે. રાહુની આ સ્થિતિ તેની દશા-અંતર્દશામાં શ્રેષ્ઠ ફળ આપે છે.
ફળદીપિકા અને સારાવલી ગ્રંથ નીચે પ્રમાણે રાહુની દસમા સ્થાનની ઉપસ્થિતિ વિશે કહે છે.
કર્મરા હૌ પ્રજાતો ય: વિપદ્દાયે શુભાવ્રવાન!
પુણ્યં તીર્થફલં સિદ્ધં ગંગાસ્નાન ફલં સ્મૃતમ્!!
અર્થાત્ જે જન્મકુંડળીમાં રાહુ દસમા સ્થાનમાં હોય તેને જન્મથી ત્રીજી મહાદશામાં પુણ્યતીર્થનું સ્થાન પ્રાપ્ત થાય છે. આમ દસમે રાહુ એટલે રાજયોગ. તમારી કુંડળીમાં પણ જો દસમે રાહુ હોય તો રાજયોગનાં ફળ ચાખવા તૈયાર રહેજો.
- સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદની ધન લગ્નની કુંડળી જુઓ. દસમા સ્થાનમાં કન્યા રાશિમાં રાહુ બિરાજમાન છે. આ રાહુએ તેમને સિદ્ધિઓની ચરમસીમાએ પહોંચાડ્યા.
- લેખક તરીકે જેઓએ વિશ્વપ્રસિદ્ધિ મેળવી. સાહિત્યના જેઓ સુલતાન ગણાય અને જેમની સાહિત્યની સેવાઓને લઇને વિશ્વના સૌથી ઊંચા નોબલ પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યા તેવા કવિવર માનદ રવીન્દ્રનાથ ટાગોરની કુંડળીનું અવલોકન કરો. મીન લગ્નની કુંડળીમાં દસમે ધન રાશિના રાહુએ તેમને રાજયોગની સિદ્ધિ સુધી પહોંચાડ્યા તેમાં કોઇ શક નથી.
- પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝની વૃષભ લગ્નની કુંડળી જુઓ. દસમે કુંભ રાશિનો રાહુ બેઠો છે. આ રાહુએ તેમને વિલક્ષણ બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક બનાવ્યા.
- જેમણે બ્રિટિશર્સને ઊભી પૂંછડીએ ભગાવ્યા અને ભારતની પ્રજાને આઝાદીનાં ફળ ચખાડ્યાં. જેમના સાદા વ્યક્તિત્વએ દેશને અસાધારણ સિદ્ધિઓ અપાવી અને પોતે અજર-અમર મહાત્મા કહેવાયા તેવા આપણા ગૌરવવંતા ગાંધીજીની તુલા લગ્નની કુંડળીમાં દસમા સ્થાનમાં કર્કનો રાહુ બિરાજમાન છે અને આ રાહુએ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને માનદ બનાવ્યા. બોલો દસમે રાહુ રાજયોગ કરે છે તે બાબતે આનાથી મોટું ઉદાહરણથી બીજું કોઇ હોઇ શકે?
દસમે રાહુનાં આવાં તો અસંખ્ય ઉદાહરણો છે કે જેના કમાલે વિશ્વમાં અલભ્ય વ્યક્તિત્વને જન્મ આપ્યો છે. દસમે રાહુ વિશે શાસ્ત્રો શું કહે છે તે જોઇએ.
સુશ્લોક શતક ગ્રંથ અનુસાર
યંત્ર ભાવે સ્તિતો રાહુ-કેતુ તત્ફલ દાયકો!
યદગ્રહસ્થ તું સંબંધી તત્ફલાય તમોગ્રહ !!
યધુકત: સપ્તમો યશ્માત્ તત્
સંબંધી તમો ગ્રહ:!
અર્થાત્ રાહુ જન્મકુંડળી ત્રિકોણ અગર કેન્દ્ર સ્થાન (એક-ચાર-પાંચ-સાત-નવ અગર દસમા)માં હોય તે રાજયોગકારી બને છે. રાહુની આ સ્થિતિ તેની દશા-અંતર્દશામાં શ્રેષ્ઠ ફળ આપે છે.
ફળદીપિકા અને સારાવલી ગ્રંથ નીચે પ્રમાણે રાહુની દસમા સ્થાનની ઉપસ્થિતિ વિશે કહે છે.
કર્મરા હૌ પ્રજાતો ય: વિપદ્દાયે શુભાવ્રવાન!
પુણ્યં તીર્થફલં સિદ્ધં ગંગાસ્નાન ફલં સ્મૃતમ્!!
અર્થાત્ જે જન્મકુંડળીમાં રાહુ દસમા સ્થાનમાં હોય તેને જન્મથી ત્રીજી મહાદશામાં પુણ્યતીર્થનું સ્થાન પ્રાપ્ત થાય છે. આમ દસમે રાહુ એટલે રાજયોગ. તમારી કુંડળીમાં પણ જો દસમે રાહુ હોય તો રાજયોગનાં ફળ ચાખવા તૈયાર રહેજો.
દરેક કામમાં સફળતા મેળવવા ઇચ્છતા હો તો... - birth lagna effect for every success - religion.divyabhaskar.co.in
દરેક વ્યક્તિને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મેળવવાની ઇચ્છા હોય છે. પરંતુ દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે એ ઘણું જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મ લગ્ન અનુસાર, લગ્ન અનુકુળ દેવતાઓનું પૂજન કરે. જો તમે પણ ઇચ્છો છો કે તમને તમારા દરેક કામમાં સફળતા મળે તો પોતાના જન્મ લગ્ન અનુસાર કયા દેવની અરાધના કરવી તે જાણવું જરૂરી છે.
મેષ લગ્ન- મેષ લગ્ન ધરાવનાર લોકોને રવિ, મંગળ, ગુરુ શુભ ફળ આપે છે. તેથી તેઓએ રવિ અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
વૃષભ લગ્ન- આ લગ્નના જાતકે શનિ દેવની ઉપાસના કરવી જોઇએ.
મિથુન લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કર્ક લગ્ન- આ લગ્નના જાતકોએ ગણેશજી અને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઇએ.
સિંહ લગ્ન- આ લગ્નના જાતકોએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કન્યા લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવતાની આરાધના કરવી જોઇએ.
તુલા લગ્ન- આ લગ્નના જાતકોએ ગ્રહોની ઉપાસના કરવી જોઇએ.
વૃશ્ચિક લગ્ન- આ લગ્નના જાતકોએ પણ ગ્રહોની પુજા કરવી જોઇએ.
ઘન લગ્ન- આ લગ્નના જાતકોએ સૂર્ય અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
મકર લગ્ન- મકર લગ્નના જાતકોએ પોતાના કુળદેવી અને કુબેરની ઉપાસના કરવી જોઇએ.
કુંભ લગ્ન- કુંભ લગ્નના જાતકોએ પણ કુળદેવીની આરાધના કરવી જોઇએ.
મીન લગ્ન- આ લગ્નના જાતકોએ શંકર અને ગણપતિની આરાધના કરવી જોઇએ.
મેષ લગ્ન- મેષ લગ્ન ધરાવનાર લોકોને રવિ, મંગળ, ગુરુ શુભ ફળ આપે છે. તેથી તેઓએ રવિ અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
વૃષભ લગ્ન- આ લગ્નના જાતકે શનિ દેવની ઉપાસના કરવી જોઇએ.
મિથુન લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કર્ક લગ્ન- આ લગ્નના જાતકોએ ગણેશજી અને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઇએ.
સિંહ લગ્ન- આ લગ્નના જાતકોએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કન્યા લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવતાની આરાધના કરવી જોઇએ.
તુલા લગ્ન- આ લગ્નના જાતકોએ ગ્રહોની ઉપાસના કરવી જોઇએ.
વૃશ્ચિક લગ્ન- આ લગ્નના જાતકોએ પણ ગ્રહોની પુજા કરવી જોઇએ.
ઘન લગ્ન- આ લગ્નના જાતકોએ સૂર્ય અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
મકર લગ્ન- મકર લગ્નના જાતકોએ પોતાના કુળદેવી અને કુબેરની ઉપાસના કરવી જોઇએ.
કુંભ લગ્ન- કુંભ લગ્નના જાતકોએ પણ કુળદેવીની આરાધના કરવી જોઇએ.
મીન લગ્ન- આ લગ્નના જાતકોએ શંકર અને ગણપતિની આરાધના કરવી જોઇએ.
Wednesday, November 17, 2010
મંગળદોષ ક્યારે હોય, ક્યારે ન હોય?
કુંડળીમાં લગ્ન(પ્રથમ), બીજા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ઘર કે સ્થાનમાં મંગળ સ્થિત હોય ત્યારે મંગળદોષ કહેવાય છે. પરંતુ ગ્રહો અને તેની દૃષ્ટિ, રાશિઓ, મંગળનું સ્થાન, ગુણાંક વગેરેને ધ્યાનમાં રાખીને મંગળદોષ છે કે નહીં તે નક્કી થાય છે. કેટલીક સ્થિતિમાં સામાન્ય રીતે જોતાં મંગળ કે માંગલિક દોષ લાગે છે, પરંતુ વાસ્તવમાં મગળદોષ હોતો નથી. જાતક માંગલિક છે કે નહીં તે જાણવા આ દોષનો વાસ્તવિક અર્થ જાણવો જરૃરી છે.
પ્રાચીન ગ્રંથો જેવા કે બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અને ભાવદાયિકા વગેરે અનુસાર વ્યક્તિ યા વ્યક્તિની જન્મપત્રિકામાં લગ્ન, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ સ્થિત હોય તો તે માંગલિક દોષ થાય છે. આ નિયમ ઉત્તર ભારતમાં વધુ માન્ય છે. માન સાગરી, અગસ્ત્ય સંહિતા, વ્યક્તિ પારિજાત અનુસાર લગ્ન, બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ હોય તો આવી જન્મકુંડળી માંગલિક માનવામાં આવે છે. આ નિયમ દક્ષિણ ભારતમાં વધુ માન્ય છે.
* જો કોઈ જાતક યા પારિજાતકની જન્મ પત્રિકામાં જો લગ્નમાં મંગળ હોય તો તે સાતમા ઘર પર સાતમી દૃષ્ટિથી દુષ્પ્રભાવ નાખશે અને તેનાથી જીવન સાથીને ખતરાની સંભાવના રહેશે.
* બીજા સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જીવન સાથીના આયુષ્યને ખતરો રહેશે. કેમ કે સાતમાથી બીજું સ્થાન એ આઠમું અર્થાત્ આયુષ્યનું હશે.
* ચોથા ઘરમાં મંગળ હોય તો સાતમા (જીવનસાથી) ઘર પર ચોથા ઘરથી દૃષ્ટિ હશે.
* સાતમા ઘરમાં મંગળ હોય તો જીવનસાથીને ખતરો અને મંગળી બીશ ભાવ પર અષ્ટમ દૃષ્ટિ પાડશે.
* આઠમા ઘરમાં મંગળ હોય તો બીજા ઘર અર્થાત્ જીવન સાથીના આયુષ્ય સ્થાન પર સપ્તમ દૃષ્ટિ હશે.
* બારમે મંગળ હોય તો સાતમું ઘર પ્રભાવિત બનશે. અર્થાત્ ઉપરનાં છ ઘરોમાં મંગળ સ્થિત હોય તો સાથીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોખમ થતાં માંગલિક દોષ માનવામાં આવે છે.
* ક્યારે મંગળદોષ નથી રહેતો?
* જો જન્મકુંડળીમાં મંગળ લગ્નમાં મેષ અથવા મકર રાશિ, બારમે ધન રાશિ, ચોથે વૃશ્ચિક રાશિ, સાતમે વૃષભ યા મકર રાશિ તથા આઠમે કુંભ યા મીન રાશિમાં સ્થિત હોય તો મંગળદોષ લાગતો નથી.
* જન્મકુંડળીમાં ચોથા, સાતમા અથવા બારમા ઘરમાં મેષ અથવા કર્કનો મંગળ હોય તો તે મંગળદોષ થતો નથી.
* જો વર-કન્યાની જન્મકુંડળીનો મેળાપક કરતાં ગુણ ૨૭ કે તેથી વધુ હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો બારમા ઘરમાં મંગળ બુધ તથા શુક્રની રાશિઓમાં હોય તો મંગળદોષ થતો નથી.
* જો કુંડળીમાં લગ્ન (પ્રથમ), ચોથા, સાતમા, આઠમા, બારમા ઘરોમાં મંગળ તથા આ ઘરો (સ્થાનો) પર બીજાની કુંડળીમાં પ્રબળ પાપગ્રહ (રાહુ કે રાશિ, હોય તો માંગલિક દોષ થતો નથી.)
* જો બળવાન ગુરુ અને શુક્ર સ્વરાશિ યા ઉચ્ચના હોઈ લગ્ન (પ્રથમ) અથવા સાતમા ઘરમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* મંગળ વક્રી, નીચ કે અસ્ત હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો મંગળ સ્વરાશિ યા ઉચ્ચનો હોય તો મંગળદોષ થતો નથી.
* કેન્દ્ર ત્રિકોણમાં શુભ ગ્રહ અને ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમા ઘરમાં પાપગ્રહ હોય તો સપ્તમેશ સપ્તમમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* જો મંગળ અને ગુરુ અથવા મંગળ રાહુ કે મંગળ ચન્દ્ર એક રાશિમાં હોય તો મંગળદોષનો ભંગ થઈ જાય છે.
* સાતમા ઘરમાં રહેલ મંગળ પર જો ગુરુની દૃષ્ટિ હોય તો માંગલિક દોષ સમાપ્ત થાય છે.
* વર અથવા કન્યાની કુંડળી માંગલિક હોય અને બીજાની કુંડળીમાં ૩, ૬, ૧૧મા ઘરોમાં રાહુ, મંગળ કે શનિ હોય તો મંગળદોષ સમાપ્ત થઈ જાય છે.
* જન્મકુંડળીના સાતમા ઘર પર ગુરુ દૃષ્ટિ કરતો હોય તો મંગળદોષ કપાઈ જાય છે.
* જો છોકરા યા છોકરીની ઉંમર ૨૮ કે તેથી વધુ વર્ષની થઈ ગઈ હોય તો મંગળ ગ્રહ પરત્વે વિચાર કરવાનો રહેતો નથી.
* લગ્ન પહેલાં (જેની કુંડળી માંગલિક છે) મંગળની દશા પસાર થઈ ગઈ હોય ત્યારે મંગળ વિચાર કરવાનો રહેતો નથી.
* મિથુન રાશિનો મંગળ સાતમા ઘરમાં બેઠો હોય અથવા જન્મપત્રિકા કર્ક લગ્નની હોય તો અને આઠમા ઘરનો મંગળ હોય યા કન્યા લગ્નમાં પ્રથમ ચોથા અને સાતમા ઘરમાં મંગળ હોય તો પણ મંગળદોષ ન રહેતાં તે શુભ ફળકારી હોય છે.
* વરનો માંગલિક દોષ કન્યાના દોષથી વધારે હોવો ઘટે એમ વિદ્વાનો માને છે.
* જો જન્મકુંડળી માંગલિક હોય તો લગ્નથી કલહ, બીજાથી કૌટુંબિક કલહ, ચોથેથી દૈનિક રોજગારમાં અંતરાય, આઠમેથી આયુષ્ય કષ્ટ, બારમેથી શય્યા કષ્ટ થાય છે. કેમ કે મંગળ, કલત્ર, અગ્નિ દુર્ઘટના અને વિગ્રહનો કારક હોય છે.
* અન્ય માંગલિક યોગ
* જે કન્યાની જન્મકુંડળીમાં લગ્ન (પ્રથમ), બીજા, ચોથા, સાતમા આઠમા ઘરમાં મંગળ હોય અને તેના પર શુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય તો તે કન્યાના વિધવા બનવાની શક્યતા રહે છે.
* પતિહન્તી કન્યા કે પત્નીહન્તા પુરુષની સાથે વિવાદ થવાથી વૈધવ્ય નામનો યોગ નષ્ટ થઈ જાય છે.
* લગ્ન કુંડળી કે નવાંશ કુંડળીમાં મંગળ ઉચ્ચ, સ્વગ્રહી કે કર્ક અથવા સિંહ રાશિનો હોય ત્યારે મંગળદોષ નુકસાનદાયક હોતો નથી.
* મંગળ જે રાશિમાં સ્થિત હોય. જો તેનો સ્વામી કેન્દ્ર યા ત્રિકોણમાં શુભ ગ્રહ થઈ બિરાજમાન હોય ત્યારે મંગળદોષ ઘટી જાય છે.
* બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અન્વયે ૧, ૨, ૪, ૭, ૮, ૧૨મા ઘર કે સ્થાનમાં મંગળ હોય અને તેના પર શુુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય ત્યારે સ્ત્રી વિધવા અને પુરુષના વિધુર થવાની શક્યતા રહે છે. એટલે કે મંગળ ગ્રહ પર શુભ દૃષ્ટિ કે યુતિ કે અન્ય પ્રભાવથી શુભના આવી જાય ત્યારે મંગળદોષ રહેતો નથી. એટલે માંગલિક દોષનો ભંગ થઈ જાય છે.
* બંને કુંડળીઓ (વર અને કન્યા)માં લગ્ને (પ્રથમ), બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમે ઘરમાં મંગળ સાથે પાપી/ક્રૂર ગ્રહો (સૂર્ય, રાહુ, કેતુ, શનિની સંખ્યા સમાન હોય તો મેળાપક સામાન્ય, જો છોકરાના પાપગ્રહોની સંખ્યા વધારે હોય તો તેવો કુંડળી મેળાપક અતિ શુભ મનાય છે.
પ્રાચીન ગ્રંથો જેવા કે બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અને ભાવદાયિકા વગેરે અનુસાર વ્યક્તિ યા વ્યક્તિની જન્મપત્રિકામાં લગ્ન, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ સ્થિત હોય તો તે માંગલિક દોષ થાય છે. આ નિયમ ઉત્તર ભારતમાં વધુ માન્ય છે. માન સાગરી, અગસ્ત્ય સંહિતા, વ્યક્તિ પારિજાત અનુસાર લગ્ન, બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ હોય તો આવી જન્મકુંડળી માંગલિક માનવામાં આવે છે. આ નિયમ દક્ષિણ ભારતમાં વધુ માન્ય છે.
* જો કોઈ જાતક યા પારિજાતકની જન્મ પત્રિકામાં જો લગ્નમાં મંગળ હોય તો તે સાતમા ઘર પર સાતમી દૃષ્ટિથી દુષ્પ્રભાવ નાખશે અને તેનાથી જીવન સાથીને ખતરાની સંભાવના રહેશે.
* બીજા સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જીવન સાથીના આયુષ્યને ખતરો રહેશે. કેમ કે સાતમાથી બીજું સ્થાન એ આઠમું અર્થાત્ આયુષ્યનું હશે.
* ચોથા ઘરમાં મંગળ હોય તો સાતમા (જીવનસાથી) ઘર પર ચોથા ઘરથી દૃષ્ટિ હશે.
* સાતમા ઘરમાં મંગળ હોય તો જીવનસાથીને ખતરો અને મંગળી બીશ ભાવ પર અષ્ટમ દૃષ્ટિ પાડશે.
* આઠમા ઘરમાં મંગળ હોય તો બીજા ઘર અર્થાત્ જીવન સાથીના આયુષ્ય સ્થાન પર સપ્તમ દૃષ્ટિ હશે.
* બારમે મંગળ હોય તો સાતમું ઘર પ્રભાવિત બનશે. અર્થાત્ ઉપરનાં છ ઘરોમાં મંગળ સ્થિત હોય તો સાથીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોખમ થતાં માંગલિક દોષ માનવામાં આવે છે.
* ક્યારે મંગળદોષ નથી રહેતો?
* જો જન્મકુંડળીમાં મંગળ લગ્નમાં મેષ અથવા મકર રાશિ, બારમે ધન રાશિ, ચોથે વૃશ્ચિક રાશિ, સાતમે વૃષભ યા મકર રાશિ તથા આઠમે કુંભ યા મીન રાશિમાં સ્થિત હોય તો મંગળદોષ લાગતો નથી.
* જન્મકુંડળીમાં ચોથા, સાતમા અથવા બારમા ઘરમાં મેષ અથવા કર્કનો મંગળ હોય તો તે મંગળદોષ થતો નથી.
* જો વર-કન્યાની જન્મકુંડળીનો મેળાપક કરતાં ગુણ ૨૭ કે તેથી વધુ હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો બારમા ઘરમાં મંગળ બુધ તથા શુક્રની રાશિઓમાં હોય તો મંગળદોષ થતો નથી.
* જો કુંડળીમાં લગ્ન (પ્રથમ), ચોથા, સાતમા, આઠમા, બારમા ઘરોમાં મંગળ તથા આ ઘરો (સ્થાનો) પર બીજાની કુંડળીમાં પ્રબળ પાપગ્રહ (રાહુ કે રાશિ, હોય તો માંગલિક દોષ થતો નથી.)
* જો બળવાન ગુરુ અને શુક્ર સ્વરાશિ યા ઉચ્ચના હોઈ લગ્ન (પ્રથમ) અથવા સાતમા ઘરમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* મંગળ વક્રી, નીચ કે અસ્ત હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો મંગળ સ્વરાશિ યા ઉચ્ચનો હોય તો મંગળદોષ થતો નથી.
* કેન્દ્ર ત્રિકોણમાં શુભ ગ્રહ અને ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમા ઘરમાં પાપગ્રહ હોય તો સપ્તમેશ સપ્તમમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* જો મંગળ અને ગુરુ અથવા મંગળ રાહુ કે મંગળ ચન્દ્ર એક રાશિમાં હોય તો મંગળદોષનો ભંગ થઈ જાય છે.
* સાતમા ઘરમાં રહેલ મંગળ પર જો ગુરુની દૃષ્ટિ હોય તો માંગલિક દોષ સમાપ્ત થાય છે.
* વર અથવા કન્યાની કુંડળી માંગલિક હોય અને બીજાની કુંડળીમાં ૩, ૬, ૧૧મા ઘરોમાં રાહુ, મંગળ કે શનિ હોય તો મંગળદોષ સમાપ્ત થઈ જાય છે.
* જન્મકુંડળીના સાતમા ઘર પર ગુરુ દૃષ્ટિ કરતો હોય તો મંગળદોષ કપાઈ જાય છે.
* જો છોકરા યા છોકરીની ઉંમર ૨૮ કે તેથી વધુ વર્ષની થઈ ગઈ હોય તો મંગળ ગ્રહ પરત્વે વિચાર કરવાનો રહેતો નથી.
* લગ્ન પહેલાં (જેની કુંડળી માંગલિક છે) મંગળની દશા પસાર થઈ ગઈ હોય ત્યારે મંગળ વિચાર કરવાનો રહેતો નથી.
* મિથુન રાશિનો મંગળ સાતમા ઘરમાં બેઠો હોય અથવા જન્મપત્રિકા કર્ક લગ્નની હોય તો અને આઠમા ઘરનો મંગળ હોય યા કન્યા લગ્નમાં પ્રથમ ચોથા અને સાતમા ઘરમાં મંગળ હોય તો પણ મંગળદોષ ન રહેતાં તે શુભ ફળકારી હોય છે.
* વરનો માંગલિક દોષ કન્યાના દોષથી વધારે હોવો ઘટે એમ વિદ્વાનો માને છે.
* જો જન્મકુંડળી માંગલિક હોય તો લગ્નથી કલહ, બીજાથી કૌટુંબિક કલહ, ચોથેથી દૈનિક રોજગારમાં અંતરાય, આઠમેથી આયુષ્ય કષ્ટ, બારમેથી શય્યા કષ્ટ થાય છે. કેમ કે મંગળ, કલત્ર, અગ્નિ દુર્ઘટના અને વિગ્રહનો કારક હોય છે.
* અન્ય માંગલિક યોગ
* જે કન્યાની જન્મકુંડળીમાં લગ્ન (પ્રથમ), બીજા, ચોથા, સાતમા આઠમા ઘરમાં મંગળ હોય અને તેના પર શુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય તો તે કન્યાના વિધવા બનવાની શક્યતા રહે છે.
* પતિહન્તી કન્યા કે પત્નીહન્તા પુરુષની સાથે વિવાદ થવાથી વૈધવ્ય નામનો યોગ નષ્ટ થઈ જાય છે.
* લગ્ન કુંડળી કે નવાંશ કુંડળીમાં મંગળ ઉચ્ચ, સ્વગ્રહી કે કર્ક અથવા સિંહ રાશિનો હોય ત્યારે મંગળદોષ નુકસાનદાયક હોતો નથી.
* મંગળ જે રાશિમાં સ્થિત હોય. જો તેનો સ્વામી કેન્દ્ર યા ત્રિકોણમાં શુભ ગ્રહ થઈ બિરાજમાન હોય ત્યારે મંગળદોષ ઘટી જાય છે.
* બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અન્વયે ૧, ૨, ૪, ૭, ૮, ૧૨મા ઘર કે સ્થાનમાં મંગળ હોય અને તેના પર શુુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય ત્યારે સ્ત્રી વિધવા અને પુરુષના વિધુર થવાની શક્યતા રહે છે. એટલે કે મંગળ ગ્રહ પર શુભ દૃષ્ટિ કે યુતિ કે અન્ય પ્રભાવથી શુભના આવી જાય ત્યારે મંગળદોષ રહેતો નથી. એટલે માંગલિક દોષનો ભંગ થઈ જાય છે.
* બંને કુંડળીઓ (વર અને કન્યા)માં લગ્ને (પ્રથમ), બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમે ઘરમાં મંગળ સાથે પાપી/ક્રૂર ગ્રહો (સૂર્ય, રાહુ, કેતુ, શનિની સંખ્યા સમાન હોય તો મેળાપક સામાન્ય, જો છોકરાના પાપગ્રહોની સંખ્યા વધારે હોય તો તેવો કુંડળી મેળાપક અતિ શુભ મનાય છે.
હથેળીના નક્ષત્ર પણ બદલી શકે છે ભાગ્ય
હથેળીને ધ્યાનથી જોશો તેમાં ઘણી જગ્યાએ નક્ષત્ર અથવા તારાના નિશાનો જોવા મળે છે. હથેળીમાં દેખાતા દરેક ચિન્હનું કંઈક અલગ મહત્વ હોય છે. હથેળીમાં ઉપસ્થિત નાનકડુ ચિન્હ કોઈના પણ જીવન પર ગાઢ પ્રભાવ પાડી શકે છે.
જો સૂર્ય પર્વત પર નક્ષત્ર હોય તો આવી વ્યક્તિના જીવનમાં પૂર્ણ ધન લાભ થાય છે. ભૌતિકરૂપથી એના જીવનમાં કોઈ જ કમી નથી હોતી.
બુધ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ એક સફળ વ્યાપારી અને સફળ સાહિત્યકાર હોય છે.
મંગળ પર્વત પર જો નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ બહુ જ સાહસી હોય છે.
જો શનિ પર્વત પર નક્ષત્ર કે તારાનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિનો ભાગ્યોદય બહુ જ જલ્દી થાય છે. આવા લોકો પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર રહે છે. જીવનમાં તેમને પૂર્ણ યશ અને સન્માન મળે છે.
શુક્ર પર્વત પર આવુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ ભોગી હોય છે. પત્ની સિવાય પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. અને તેની પત્ની બહુ જ સુંદર અને સ્વસ્થ રહે છે.
જો ગુરૂ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. સમાજમાં પૂર્ણ ધન, માન, પદ હોય તો તેના જીવનમાં કોઈ જ પ્રકારની કમી નથી રહેતી. તે નિરંતર પ્રગતિ તરફ આગળ વધે છે. સમાજ તેને સન્માનિય પદ પ્રાપ્ત થાય છે.
જો સૂર્ય પર્વત પર નક્ષત્ર હોય તો આવી વ્યક્તિના જીવનમાં પૂર્ણ ધન લાભ થાય છે. ભૌતિકરૂપથી એના જીવનમાં કોઈ જ કમી નથી હોતી.
બુધ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ એક સફળ વ્યાપારી અને સફળ સાહિત્યકાર હોય છે.
મંગળ પર્વત પર જો નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ બહુ જ સાહસી હોય છે.
જો શનિ પર્વત પર નક્ષત્ર કે તારાનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિનો ભાગ્યોદય બહુ જ જલ્દી થાય છે. આવા લોકો પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર રહે છે. જીવનમાં તેમને પૂર્ણ યશ અને સન્માન મળે છે.
શુક્ર પર્વત પર આવુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ ભોગી હોય છે. પત્ની સિવાય પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. અને તેની પત્ની બહુ જ સુંદર અને સ્વસ્થ રહે છે.
જો ગુરૂ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. સમાજમાં પૂર્ણ ધન, માન, પદ હોય તો તેના જીવનમાં કોઈ જ પ્રકારની કમી નથી રહેતી. તે નિરંતર પ્રગતિ તરફ આગળ વધે છે. સમાજ તેને સન્માનિય પદ પ્રાપ્ત થાય છે.
દરેક કામમાં સફળતા મેળવવા ઇચ્છતા હો તો... - birth lagna effect for every success - religion.divyabhaskar.co.in
દરેક કામમાં સફળતા મેળવવા ઇચ્છતા હો તો... - birth lagna effect for every success - religion.divyabhaskar.co.in
દરેક વ્યક્તિને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મેળવવાની ઇચ્છા હોય છે. પરંતુ દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે એ ઘણું જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મ લગ્ન અનુસાર, લગ્ન અનુકુળ દેવતાઓનું પૂજન કરે. જો તમે પણ ઇચ્છો છો કે તમને તમારા દરેક કામમાં સફળતા મળે તો પોતાના જન્મ લગ્ન અનુસાર કયા દેવની અરાધના કરવી તે જાણવું જરૂરી છે.
મેષ લગ્ન- મેષ લગ્ન ધરાવનાર લોકોને રવિ, મંગળ, ગુરુ શુભ ફળ આપે છે. તેથી તેઓએ રવિ અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
વૃષભ લગ્ન- આ લગ્નના જાતકે શનિ દેવની ઉપાસના કરવી જોઇએ.
મિથુન લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કર્ક લગ્ન- આ લગ્નના જાતકોએ ગણેશજી અને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઇએ.
સિંહ લગ્ન- આ લગ્નના જાતકોએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કન્યા લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવતાની આરાધના કરવી જોઇએ.
તુલા લગ્ન- આ લગ્નના જાતકોએ ગ્રહોની ઉપાસના કરવી જોઇએ.
વૃશ્ચિક લગ્ન- આ લગ્નના જાતકોએ પણ ગ્રહોની પુજા કરવી જોઇએ.
ઘન લગ્ન- આ લગ્નના જાતકોએ સૂર્ય અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
મકર લગ્ન- મકર લગ્નના જાતકોએ પોતાના કુળદેવી અને કુબેરની ઉપાસના કરવી જોઇએ.
કુંભ લગ્ન- કુંભ લગ્નના જાતકોએ પણ કુળદેવીની આરાધના કરવી જોઇએ.
મીન લગ્ન- આ લગ્નના જાતકોએ શંકર અને ગણપતિની આરાધના કરવી જોઇએ.

મેષ લગ્ન- મેષ લગ્ન ધરાવનાર લોકોને રવિ, મંગળ, ગુરુ શુભ ફળ આપે છે. તેથી તેઓએ રવિ અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
વૃષભ લગ્ન- આ લગ્નના જાતકે શનિ દેવની ઉપાસના કરવી જોઇએ.
મિથુન લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કર્ક લગ્ન- આ લગ્નના જાતકોએ ગણેશજી અને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઇએ.
સિંહ લગ્ન- આ લગ્નના જાતકોએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કન્યા લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવતાની આરાધના કરવી જોઇએ.
તુલા લગ્ન- આ લગ્નના જાતકોએ ગ્રહોની ઉપાસના કરવી જોઇએ.
વૃશ્ચિક લગ્ન- આ લગ્નના જાતકોએ પણ ગ્રહોની પુજા કરવી જોઇએ.
ઘન લગ્ન- આ લગ્નના જાતકોએ સૂર્ય અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
મકર લગ્ન- મકર લગ્નના જાતકોએ પોતાના કુળદેવી અને કુબેરની ઉપાસના કરવી જોઇએ.
કુંભ લગ્ન- કુંભ લગ્નના જાતકોએ પણ કુળદેવીની આરાધના કરવી જોઇએ.
મીન લગ્ન- આ લગ્નના જાતકોએ શંકર અને ગણપતિની આરાધના કરવી જોઇએ.
Sunday, November 14, 2010
ચહેરાનો તલ પણ લકી બની શકે... - Mole on face can be lucky - religion.divyabhaskar.co.in
ચહેરાનો તલ પણ લકી બની શકે... - Mole on face can be lucky - religion.divyabhaskar.co.in
ચહેરાનો તલ કોઈ પણ સુંદર ચહેરાને વધુ નિખારે છે વધુ સુંદર બનાવે છે. પરંતુ તલ ફક્ત ચહેરાનું આકર્ષણ નથી તે કોઈ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય પણ દર્શાવે છે. ચહેરાના દરેક ભાગના તલ પર તેનો પોતાનો પ્રભાવ હોય છે. કોઈ પણ ભાગમાં વિશેષ રીતે ગાલ અને હોઠ પર તલ હોય તો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
- જો કોઈ વ્યક્તિની બંને આઈબ્રો વચ્ચે તલ હોય તો એ વ્યક્તિ લોકોનું ભલું કરનાર હોય છે અને દિલની સાચી હોય છે..
- માથાના જમણાં ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સમાજમાં માન અને પ્રતિષ્ઠા આપનારો હોય છે.
- મસ્તક પર વચ્ચે તલ હોય તે વ્યક્તિની ફાઈનાન્સીયલ કંડિશન સારી અને મજબૂત હોય છે.
- ગળા પર તલ દેખાતો હોય તો તે વ્યક્તિ તેજ મગજનો અને પૈસા કમાવવામાં સફળ રહે છે.
- હડપચી પર જો તલ હોય તો તે વ્યક્તિ સ્વાર્થી અને સમાજથી કપાયેલા સંબંધ ધરાવનારો હોય છે.
- જમણાં ગાલ પર તલ હોય તો તે વ્યક્તિ ઉન્નતિશીલ અને મેઘાવી હોય છે. સૂચના આપનારી હોય છે.
- ડાબા ગાલ પર તલ શુભ નથી માનવામાં આવતો. એવા તલ ગૃહસ્થ જીવનમાં ધનનો અભાવ દર્શાવે છે.
- નાકના સીધા ભાગમાં તલ સુખી, ધન સંપન્ન અને નાકના ડાબા ભાગમાં તલ મહેનતી, કઠણ અને સફળતાનું સૂચક હોય છે.
- નાકના મધ્ય ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સ્થિર ન રહીને આમ તેમ ભટક્યા કરે છે..
- ડાબા હાથ પર તલ શુભ અને જમણા હાથની હથેળીમાં તલ ખોટા ખર્ચ કરનારો હોય છે.
- આ પ્રકારે તલ શુભ અને અશુભના સંકેત આપે છે. મહિલાઓમાં લેફ્ટ સાઈડ તલ શુભ માનવામાં આવે છે જ્યારે પુરુષોમાં જમણી બાજુનો તલ શુભ માનવામાં આવે છે.
ચહેરાનો તલ કોઈ પણ સુંદર ચહેરાને વધુ નિખારે છે વધુ સુંદર બનાવે છે. પરંતુ તલ ફક્ત ચહેરાનું આકર્ષણ નથી તે કોઈ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય પણ દર્શાવે છે. ચહેરાના દરેક ભાગના તલ પર તેનો પોતાનો પ્રભાવ હોય છે. કોઈ પણ ભાગમાં વિશેષ રીતે ગાલ અને હોઠ પર તલ હોય તો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
- જો કોઈ વ્યક્તિની બંને આઈબ્રો વચ્ચે તલ હોય તો એ વ્યક્તિ લોકોનું ભલું કરનાર હોય છે અને દિલની સાચી હોય છે..
- માથાના જમણાં ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સમાજમાં માન અને પ્રતિષ્ઠા આપનારો હોય છે.
- મસ્તક પર વચ્ચે તલ હોય તે વ્યક્તિની ફાઈનાન્સીયલ કંડિશન સારી અને મજબૂત હોય છે.
- ગળા પર તલ દેખાતો હોય તો તે વ્યક્તિ તેજ મગજનો અને પૈસા કમાવવામાં સફળ રહે છે.
- હડપચી પર જો તલ હોય તો તે વ્યક્તિ સ્વાર્થી અને સમાજથી કપાયેલા સંબંધ ધરાવનારો હોય છે.
- જમણાં ગાલ પર તલ હોય તો તે વ્યક્તિ ઉન્નતિશીલ અને મેઘાવી હોય છે. સૂચના આપનારી હોય છે.
- ડાબા ગાલ પર તલ શુભ નથી માનવામાં આવતો. એવા તલ ગૃહસ્થ જીવનમાં ધનનો અભાવ દર્શાવે છે.
- નાકના સીધા ભાગમાં તલ સુખી, ધન સંપન્ન અને નાકના ડાબા ભાગમાં તલ મહેનતી, કઠણ અને સફળતાનું સૂચક હોય છે.
- નાકના મધ્ય ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સ્થિર ન રહીને આમ તેમ ભટક્યા કરે છે..
- ડાબા હાથ પર તલ શુભ અને જમણા હાથની હથેળીમાં તલ ખોટા ખર્ચ કરનારો હોય છે.
- આ પ્રકારે તલ શુભ અને અશુભના સંકેત આપે છે. મહિલાઓમાં લેફ્ટ સાઈડ તલ શુભ માનવામાં આવે છે જ્યારે પુરુષોમાં જમણી બાજુનો તલ શુભ માનવામાં આવે છે.
તો પતિ મળશે ખૂબ પૈસાવાળો, ધનવાન.... - She may get rich husband - religion.divyabhaskar.co.in
તો પતિ મળશે ખૂબ પૈસાવાળો, ધનવાન.... - She may get rich husband - religion.divyabhaskar.co.in
જો કોઈ યુવતી ઈચ્છે કે તેને તેના સ્વપ્નો પ્રમાણે ધનવાન અને સારો લાઈફ પાર્ટનર સાચી જિંદગીમાં પણ મળે , મોટાભાગની યુવતીઓને એ ઉત્સુકતા હોય છે કે સાતે તેમને એવો પતિ મળશે જેવો જીવનસાથી એ ઈચ્છે છે..
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે પગના તળીયાના કેટલાક નિશાન જોઈને સમજી શકાય છે. એ જાણી શકાય છે કે તમારો વિવાહ કોઈ ધનવાન વ્યક્તિ સાથે થશે કે નહીં..
- જે યુવતીના પગના તળીયામાં ચક્ર, ધ્વજા, સ્વસ્તિક, પદ્મ ચિન્હ હોય છે તેનો પતિ કોઈ ઉચ્ચ પદાધિકારી હોય છે.
- જો પગના તળીયામાં માળા કે ડાબી બાજુ ફરેલું કોઈ ચક્રનું ચિન્હ હોય તો તેનું લગ્ન સારા કુળમાં થઈ શકે છે. પતિ રાજા સમાન એશ્વર્યશાળઈ જીવન વિતાવનારા હોય છે.
- જો સ્ત્રીના પગના તલમાં શંખ, ચક્ર કે માછલીનું ચિન્હ હોય તો પતિ પાસે ખૂબ મિલકત હોય છે.
- જે યુવતીના પગના તળીયામાં સ્વસ્તિક, છત્ર, મગરમચ્છનું શુભ ચિન્હ હોય તો તે યુવતીનો પતિ ખૂબ અમીર હોય છે.
- જો યુવતીના પગના તળીયામાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, સિંહ વગેરે ચિન્હ હોય તો તેનો થનારો પતિ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ રહે છે.
જો કોઈ યુવતી ઈચ્છે કે તેને તેના સ્વપ્નો પ્રમાણે ધનવાન અને સારો લાઈફ પાર્ટનર સાચી જિંદગીમાં પણ મળે , મોટાભાગની યુવતીઓને એ ઉત્સુકતા હોય છે કે સાતે તેમને એવો પતિ મળશે જેવો જીવનસાથી એ ઈચ્છે છે..
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે પગના તળીયાના કેટલાક નિશાન જોઈને સમજી શકાય છે. એ જાણી શકાય છે કે તમારો વિવાહ કોઈ ધનવાન વ્યક્તિ સાથે થશે કે નહીં..
- જે યુવતીના પગના તળીયામાં ચક્ર, ધ્વજા, સ્વસ્તિક, પદ્મ ચિન્હ હોય છે તેનો પતિ કોઈ ઉચ્ચ પદાધિકારી હોય છે.
- જો પગના તળીયામાં માળા કે ડાબી બાજુ ફરેલું કોઈ ચક્રનું ચિન્હ હોય તો તેનું લગ્ન સારા કુળમાં થઈ શકે છે. પતિ રાજા સમાન એશ્વર્યશાળઈ જીવન વિતાવનારા હોય છે.
- જો સ્ત્રીના પગના તલમાં શંખ, ચક્ર કે માછલીનું ચિન્હ હોય તો પતિ પાસે ખૂબ મિલકત હોય છે.
- જે યુવતીના પગના તળીયામાં સ્વસ્તિક, છત્ર, મગરમચ્છનું શુભ ચિન્હ હોય તો તે યુવતીનો પતિ ખૂબ અમીર હોય છે.
- જો યુવતીના પગના તળીયામાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, સિંહ વગેરે ચિન્હ હોય તો તેનો થનારો પતિ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ રહે છે.
Subscribe to:
Posts (Atom)