Previous Articles
* જન્મકુંડળી દર્શાવશે બીમારી
* શું આપની કુંડળીમાં છે આવો ધનયોગ?
પિતૃદોષ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં કોઈની કસમયે મોત, પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય ન કરવું અને પિતૃઓને ન માનવું વગેરે હોય છે..
હિંદુ શાસ્ત્રોમાં દેવ પૂજનથી પૂર્વે પિતૃઓની પૂજા વિશે કહેવામાં આવ્યું છે. દેવ કાર્યોથી વધારે પિતૃકાર્યોને મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે દેવોને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો નીચે લખેલા કેટલાક ઉપાયો અપનાવીને તમે પિતૃદોષને શાંત કરી શકો છો.
- પીપળાનું નિયમિત સ્વરુપે પૂજન કરવું.
- દરેક અમાસના દિવસે ખીરનો ભોગ ચડાવવો. ભોગ ચઢાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે દક્ષિણ દિશામાં હોય છે.
- દૂધથી બનેલી વસ્તુઓનું સૌથી વધારે દાન આપવું.
- સૂર્યને અર્ધ્ય માનીને તેની પૂજા કરવી.
- ગરીબો તથા પિતૃ્ઓને ભોજનનું દાન કરવું.
- સફેદ વસ્ત્રોનું દાન કરવું.
No comments:
Post a Comment